શોધખોળ કરો

સુરતઃ જમીન દલાલે પોતાની ઓફિસમાં કર્યો આપઘાત, શું લખ્યું છે સૂસાઇડ નોટમાં?

1/4
રમેશ વાઘેલાએ કરેલા આપઘાત પાછળ તેમણે ભાગમાં લીધેલી જમીન કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે. તે માટે હરિશ નામના ફાયનાન્સર પાસેથી 5 કરોડ રૂપિયા લીધા હતાં. પરંતુ તેમાં વિવાદ થયો હોવાનું મિત્ર વર્તુળમાં ચર્ચા ચાલી રહી છે. તેમણે લખેલી ચિઠ્ઠી પણ મળી હતી. તેમાં ફાઇનાન્સર પાસેથી 12 કરોડ રૂપિયા લીધા હતાં અને 7 કરોડ પરત કર્યા હતાં, પરંતુ 5 કરોડ અંગેનો લોચો પડ્યો હતો. તેથી છેલ્લા ઘણાં દિવસોથી રમેશ વાઘેલા પરેશાન રહેતો હતો.
રમેશ વાઘેલાએ કરેલા આપઘાત પાછળ તેમણે ભાગમાં લીધેલી જમીન કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે. તે માટે હરિશ નામના ફાયનાન્સર પાસેથી 5 કરોડ રૂપિયા લીધા હતાં. પરંતુ તેમાં વિવાદ થયો હોવાનું મિત્ર વર્તુળમાં ચર્ચા ચાલી રહી છે. તેમણે લખેલી ચિઠ્ઠી પણ મળી હતી. તેમાં ફાઇનાન્સર પાસેથી 12 કરોડ રૂપિયા લીધા હતાં અને 7 કરોડ પરત કર્યા હતાં, પરંતુ 5 કરોડ અંગેનો લોચો પડ્યો હતો. તેથી છેલ્લા ઘણાં દિવસોથી રમેશ વાઘેલા પરેશાન રહેતો હતો.
2/4
 આ અંગે જાણ થતાં અમરોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈને લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસે આકસ્મિક મોત મુજબની નોંધ કરી હતી. રમેશભાઈની પત્ની બીમાર હોવાથી માત્ર મિત્ર વર્તુળ, સંબંધીઓ જ સ્મીમેર હોસ્પિટલ ખાતે હાજર હતાં. રમેશના પિતા ભાવનગર વતન હોવાથી રમેશની લાશને વતન મોકલવામાં આવી હતી.
આ અંગે જાણ થતાં અમરોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈને લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસે આકસ્મિક મોત મુજબની નોંધ કરી હતી. રમેશભાઈની પત્ની બીમાર હોવાથી માત્ર મિત્ર વર્તુળ, સંબંધીઓ જ સ્મીમેર હોસ્પિટલ ખાતે હાજર હતાં. રમેશના પિતા ભાવનગર વતન હોવાથી રમેશની લાશને વતન મોકલવામાં આવી હતી.
3/4
સુરત: શહેરના મોટા વરાછાના એક જમીન દલાલે પોતાની ઓફિસમાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. જમીન દલાલ પાસેથી 5 કરોડના હિસાબ લખેલી એક સૂસાઇટ નોટ પણ મળી આવી હતી. જેમાં તેમણે ભાગમાં લીધેલી જમીનમાં રૂપિયાના ઊભા થયેલા વિવાદમાં આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન પોલીસ સેવી રહી છે.
સુરત: શહેરના મોટા વરાછાના એક જમીન દલાલે પોતાની ઓફિસમાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. જમીન દલાલ પાસેથી 5 કરોડના હિસાબ લખેલી એક સૂસાઇટ નોટ પણ મળી આવી હતી. જેમાં તેમણે ભાગમાં લીધેલી જમીનમાં રૂપિયાના ઊભા થયેલા વિવાદમાં આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન પોલીસ સેવી રહી છે.
4/4
સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ભાવનગરના થોરડીગામના વતની રમેશ વાઘેલા (ઉ.વ. 40) તેની પત્ની અને બે પુત્ર- બે પુત્રી સાથે મોટા વરાછાની સાકેત રો-હાઉસમાં રહેતા હતાં. રમેશભાઈ આકૃતિ હાઈટ્સ નામના એપાર્ટમેન્ટમાં આકૃતિ પાન સેન્ટર ચલાવે છે. સાથે સાથે ગલ્લાના પાછળના ભાગે ઓફિસમાં જમીન-લે વેચનો પણ ધંધો કરતાં હતાં. દરમિયાન સોમવારે બપોરે ઓફિસમાં તેમણે ગળે ફાંસો ખાઈ લીધો હતો.
સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ભાવનગરના થોરડીગામના વતની રમેશ વાઘેલા (ઉ.વ. 40) તેની પત્ની અને બે પુત્ર- બે પુત્રી સાથે મોટા વરાછાની સાકેત રો-હાઉસમાં રહેતા હતાં. રમેશભાઈ આકૃતિ હાઈટ્સ નામના એપાર્ટમેન્ટમાં આકૃતિ પાન સેન્ટર ચલાવે છે. સાથે સાથે ગલ્લાના પાછળના ભાગે ઓફિસમાં જમીન-લે વેચનો પણ ધંધો કરતાં હતાં. દરમિયાન સોમવારે બપોરે ઓફિસમાં તેમણે ગળે ફાંસો ખાઈ લીધો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
સુરત સોપારીકાંડ: 'હું મ્યુનિસિપલ કમિશનરના આદેશથી જ ગયો હતો', સુજલ પ્રજાપતિએ કોર્ટમાં રજૂ કરી વૉટ્સએપ ચેટ્સ
સુરત સોપારીકાંડ: 'હું મ્યુનિસિપલ કમિશનરના આદેશથી જ ગયો હતો', સુજલ પ્રજાપતિએ કોર્ટમાં રજૂ કરી વૉટ્સએપ ચેટ્સ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી

વિડિઓઝ

Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Embed widget