શોધખોળ કરો

ભારતમાં 6G ની તૈયારીઓ શરૂ, કેન્દ્રીય મંત્રીએ બતાવ્યું ક્યારે લૉન્ચ થશે સર્વિસ

6G Network In India: ભારતમાં 5G સેવા 2022 માં શરૂ કરવામાં આવી હતી. માત્ર બે વર્ષમાં ભારતમાં 5G નેટવર્ક સ્થાપિત થઈ ગયું છે

6G Network In India: ટેકનોલૉજીમાં સતત અપડેટ આવતુ રહે છે, દુનિયાભરમાં ઇન્ટરનેટની દુનિયા સૌથી વધુ ઝડપથી ડેવલપ કરી રહી છે, આ કડીમાં 5G પછી હવે ભારતમાં 6G સેવાની તૈયારીઓ ચાલી રહી છે. જ્યારે વિશ્વભરના ઘણા દેશો હજુ સુધી 5G સેવા શરૂ કરી શક્યા નથી, ત્યારે ભારત 6G તરફ આગળ વધ્યું છે. ભારતમાં 6G સેવા ક્યારે શરૂ થશે તે અંગે કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી ચંદ્ર શેખર પેમ્માસાનીએ માહિતી આપી છે. આ પહેલા પણ ભારતમાં 6G ટેકનોલોજીના પરીક્ષણ માટે ટેસ્ટ બેડ ઘણા વર્ષો પહેલા બનાવવામાં આવ્યો હશે. કેન્દ્રની મોદી સરકારે આ હેતુ માટે ભારત 6G મિશન પણ શરૂ કર્યું છે. 5G ની જેમ, ભારત 6G લૉન્ચ કરનારો વિશ્વના પ્રથમ દેશોમાંનો એક હશે.

ભારતમાં 5G સેવા 2022 માં શરૂ કરવામાં આવી હતી. માત્ર બે વર્ષમાં ભારતમાં 5G નેટવર્ક સ્થાપિત થઈ ગયું છે. દેશના 750 જિલ્લાઓમાંથી 98 ટકા જિલ્લામાં 5G નેટવર્ક પૂરું પાડવામાં આવ્યું છે. એરટેલ અને જિઓ પછી વીએ પણ તેની 5G સેવા શરૂ કરી છે. વળી, સરકારી ટેલિકોમ કંપની BSNL પણ આ વર્ષે જૂનમાં તેની 5G સેવા શરૂ કરશે.

6G 2030 માં લૉન્ચ થશે - 
કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રીએ એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, "ભારત 6G મિશન હેઠળ, અમે 2030 સુધીમાં 6G સેવા લાવવાની તૈયારી કરી રહ્યા છીએ. અમે આગામી પેઢીની સંચાર ટેકનોલોજીની ડિઝાઇન, ડેવલપમેન્ટ અને ડિપ્લૉયમેન્ટમાં નેતૃત્વ કરીશું અને 2030 સુધીમાં આ સેવા શરૂ કરીશું."

ટેલિકોમ રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, "અમે ભારતને ટેલિકોમ નિકાસ કેન્દ્ર બનાવવા જઈ રહ્યા છીએ. અમે ફક્ત સેમિકન્ડક્ટર અને નેટવર્ક સાધનોનો ઉપયોગ જ નહીં કરીશું, પરંતુ તેનું ઉત્પાદન પણ કરીશું. અમે ભારતને AI અને ક્વૉન્ટમ કૉમ્પ્યૂટિંગમાં પણ અગ્રેસર બનાવવા માંગીએ છીએ. 5G ના વધુ સારા નેટવર્ક ડિપ્લોયમેન્ટને કારણે, AI, રૉબોટિક્સ અને ક્વૉન્ટમ કૉમ્પ્યૂટિંગમાં સારા પરિણામો આવવા લાગ્યા છે."

ટેલિકોમ રાજ્યમંત્રીનું આ નિવેદન ટેલિકોમ વિભાગ (DoT) એ તેના સત્તાવાર X હેન્ડલ પરથી શેર કર્યું છે. સરકારે ભારતમાં 6G ના વિકાસ માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. કેન્દ્રની મોદી સરકારે આ માટે ઇન્ડિયા 6G મિશનની જાહેરાત કરી છે. કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ જાહેર મંચ પર ઘણી વખત 6G મિશનનો ઉલ્લેખ કર્યો છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે YouTube Shorts પર AI નો ધમાકો! આ ફીચરથી માત્ર એક ફ્રેમથી બની જશે 8 સેકન્ડનો વીડિયો
હવે YouTube Shorts પર AI નો ધમાકો! આ ફીચરથી માત્ર એક ફ્રેમથી બની જશે 8 સેકન્ડનો વીડિયો
Smartphone Fraud: નવો ફોન ખરીદનાર કેમ બને છે સાયબર ફ્રોડનો શિકાર? જાણો તેનાથી બચવાના ઉપાય
Smartphone Fraud: નવો ફોન ખરીદનાર કેમ બને છે સાયબર ફ્રોડનો શિકાર? જાણો તેનાથી બચવાના ઉપાય
Phone Tip: જો તમારા નવા ફોનને ખરાબ થતા અટકાવવો હોય તો ક્યારેય ન કરો આ ભૂલ
Phone Tip: જો તમારા નવા ફોનને ખરાબ થતા અટકાવવો હોય તો ક્યારેય ન કરો આ ભૂલ
Flight Tracking : આઇફોનમાં થર્ડ એપ ડાઉનલોડ કર્યાં વિના કરી શકો છો ફ્લાઇટ ટ્રેક, જાણો સ્ટેપ
Flight Tracking : આઇફોનમાં થર્ડ એપ ડાઉનલોડ કર્યાં વિના કરી શકો છો ફ્લાઇટ ટ્રેક, જાણો સ્ટેપ

વિડિઓઝ

Parshottam Rupala : પરસોત્તમ રૂપાલાએ કડવા પાટીદાર સમાજને શું કરી ટકોર?
Patan Demolition News: ભાવેશ રબારીનું સામ્રાજ્ય ખતમ! આલિશાન ફાર્મહાઉસ કરાયું ધ્વસ્ત
Surat Fake Guru Case : બદમાશ બાબાના આલીશાન આશ્રમને લઈ વધુ એક મોટો ખુલાસો
Dakor Temple: ડાકોર મંદિરમાં ભોજન પ્રસાદી બંધ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતના લીધે નિર્ણય
Donald Trump: 48 કલાકમાં હોર્મુઝ નહીં ખૂલે તો...: હોર્મુઝ સ્ટ્રેટને લઈ ટ્રમ્પની ઈરાનને મોટી ધમકી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
PM મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સરકારના વડા બન્યા, સિક્કિમના પૂર્વ CM નો રેકોર્ડ તોડ્યો
PM મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સરકારના વડા બન્યા, સિક્કિમના પૂર્વ CM નો રેકોર્ડ તોડ્યો
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
New Labour Code: 1 એપ્રિલથી તમારી સેલરી સ્લિપમાં જોવા મળશે મોટો ફેરફાર, લાગું થશે નવો નિયમ
New Labour Code: 1 એપ્રિલથી તમારી સેલરી સ્લિપમાં જોવા મળશે મોટો ફેરફાર, લાગું થશે નવો નિયમ
1 એપ્રિલથી હવાઈ મુસાફરી મોંઘી થશે? ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એક મોટો સંકેત આપ્યો
1 એપ્રિલથી હવાઈ મુસાફરી મોંઘી થશે? ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એક મોટો સંકેત આપ્યો
Embed widget