શોધખોળ કરો

Jioએ યૂઝર્સને આપ્યો મોટો ઝાટકો, સસ્તી મોબાઈલ સેવાના હવે સપના જોવાના!

જિઓએ આ પહેલા કહ્યું હતું કે જિઓ નેટવર્ક પર આઉટગોઈંગ અને ઈનકમિંગ કૉલની સરેરાશ બીજા કરતા વધારે છે.

મુંબઇઃ ભારતમાં સસ્તી મોબાઇલ સેવાના દિવસો સમાપ્ત થઇ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. વોડાફોન-આઇડિયા, ભારતી એરટેલ બાદ હવે રિલાયન્સ જીઓ પણ તેના ટેરિફ વધારવાની જાહેરાત કરી છે. Jioએ તેના એક નિવેદનમાં જણાવ્યું કે, આગામી થોડાંક સપ્તાહમાં કંપની તેના ટેરિફમાં વધારો કરશે. નોંધનિય છે કે, એક દિવસ પહેલાં જ અન્ય બે હરિફ ટેલિકોમ કંપની વોડાફોન-આઇડિયા અને એરટેલે 1લી ડિસેમ્બરથી તેના ટેરિફ વધારવાની જાહેરાત કરી છે. રિલાયન્સ જિઓના સબ્સક્રાઈબર ભલે વધારે હોય પણ કંપની સતત નુક્સાન કરી રહી છે. માર્કેટમાં પરફોર્મન્સ દર્શાવનાર એવરેજ રેવન્યુ પર કસ્ટમર (ARPU)ના મુદ્દે જિયા વૉડાફૉન આઈડિયા અને ભારતી એરટેલથી પણ પાછળ છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં પણ જિઓની એવરેજ રેવન્યુ પ્રતિ કસ્ટમર 3 ટકા ઘટીને 118 રૂપિયા થઈ ગઈ હતી. માર્કેટમાં સ્થિતિ વધારે સારી કરવા માટે જિઓએ પણ એરટેલ અને વૉડાફૉન-આઈડિયાની ઘોષણા બાદ પોતાના ટેરિફ પ્લાન મોંઘા કરવાની ઘોષણા કરી છે. જિઓએ આ પહેલા કહ્યું હતું કે જિઓ નેટવર્ક પર આઉટગોઈંગ અને ઈનકમિંગ કૉલની સરેરાશ બીજા કરતા વધારે છે. એપ્રિલ 2017માં જ્યારે આઈયૂસી લાગુ કરવામાં આવ્યો હતો ત્યારે જિઓની પાસે 90% આઉટગોઈંગ કોલ હતા અને ઈનકમિંગ કોલની સંખ્યા માત્ર 10% હતી. આ કારણે છે કે ટ્રાઈ BAK લાગુ કરવા માટે 31 ડિસેમ્બર, 2019ની ડેડલાઈન નક્કી કરવી પડી. તેવામાં કંપનીઓ માટે આઈયુસી ચાર્જ માર્કેટમાં સ્થિરતા લાવી શક્યા નથી અને ટેરિફ મોંઘા કરવા જરૂરી છે. રિલાયન્સ જિઓએ એક નિવેદમાં જણાવ્યું કે, જેવું કે મીડિયા રિપોર્ટમાં જણાવાય છે, અમે સમજીયે છીએ કે, ટ્રાઇ ટેલિકોમ ટેરિફ મામલે કન્સલ્ટેશન પ્રોસેસ શરૂ કરવાના છીએ. અન્ય ઓપરેટર્સની જેમ અમે પણ સરકારની સાથે કામ કરીશું અને નિયામકીય બંધારણને મજબૂત કરીશું જેથી ભારતીય ગ્રાહકોના ફાયદા માટે ટેલિકોમ ઉદ્યોગ સશક્ત અને સક્ષમ બની શકે. આગામી કેટલાક સપ્તાહોમાં અમે ટેરિફના રેટ વધારીશું. જો કે ક્યાં પ્લાનમાં કેટલાં રૂપિયા સુધીનું ટેરિફ વધારવામાં આવશે તે અંગે કંપનીએ કોઇ સ્પષ્ટ માહિતી આપી નથી. પણ રિલાયન્સ Jio બને તેટલું વહેલા તેના ટેરિફ વધારશે તે વાત સ્પષ્ટ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Tata Sierra: માત્ર ₹2 લાખ ભરીને ઘરે લાવો દમદાર SUV ટાટા સીએરા, જાણો કેટલી આવશે EMI ?
Tata Sierra: માત્ર ₹2 લાખ ભરીને ઘરે લાવો દમદાર SUV ટાટા સીએરા, જાણો કેટલી આવશે EMI ?
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Embed widget