શોધખોળ કરો

સાવધાન! શું તમારી પાસે પણ છે Android ફોન, જાણો સરકારે શું આપી છે ચેતવણી

ભારત સરકારની સાયબર સિક્યોરિટી એજન્સીએ ચેતવણી આપી છે

ભારત સરકારની સાયબર સિક્યોરિટી એજન્સીએ ચેતવણી આપી છે કે જે લોકો જૂની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમવાળા સ્માર્ટફોન અથવા ટેબલેટનો ઉપયોગ કરી રહ્યાં છે તેઓ સાવધાન રહે. CERT-In એ ચેતવણીની ગંભીરતાને "હાઇ" તરીકે રેટ કરી છે. તેમના જણાવ્યા અનુસાર, એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમમાં ઘણી ખામીઓ જોવા મળી છે, જેનો ઉપયોગ કરીને કોઈપણ હેકર યુઝરના ફોનને એક્સેસ કરીને તેની અંગત માહિતી ચોરી શકે છે.

Androidના ક્યા વર્ઝન પર ખતરો છે?

જો તમારો ફોન Android 12, Android 12L, Android 13 અને Android 14 કરતાં જૂના વર્ઝન પર ચાલી રહ્યો હોય તો સાવચેત રહો! આ વર્ઝનમાં કેટલીક ખામીઓ મળી આવી છે જેનો ઉપયોગ હેકર્સ તમારા ફોનમાં પ્રવેશવા અને તમારી પર્સનલ માહિતી ચોરી કરવા માટે કરી શકે છે.

સરકારે શું કહ્યું?

સરકારની સાયબર સુરક્ષા એજન્સી CERT-In એ ચેતવણી આપી છે કે એન્ડ્રોઈડના જૂના વર્ઝનમાં કેટલીક ખામીઓ છે. આ ખામીઓ ફોનના ઘણા ભાગોમાં થઈ શકે છે, જેમ કે સિસ્ટમ, ગૂગલ પ્લે અપડેટ્સ, પ્રોસેસર (કર્નલ), ચિપ્સ (Arm, MediaTek, Imagination Technologies, Qualcomm) વગેરે. આ ખામીઓનો લાભ લઈને હેકર્સ તમારા ફોનને કંન્ટ્રોલ કરી શકે છે અને તમારી પર્સનલ માહિતી ચોરી શકે છે. જો તમારો ફોન એન્ડ્રોઇડ 12, એન્ડ્રોઇડ 12એલ, એન્ડ્રોઇડ 13 અથવા એન્ડ્રોઇડ 14 કરતાં જૂના વર્ઝન પર ચાલી રહ્યો છે, તો તેને બને તેટલી વહેલી તકે અપડેટ કરો.

નવા વર્ઝનમાં કેવી રીતે અપડેટ કરવું?

- સેટિંગ્સ ઓપન કરો

- સોફ્ટવેર અપડેટ પર ટેપ કરો.

- અપડેટ્સ માટે તપાસો બટનને ટેપ કરો.

- જો તમારા સ્માર્ટફોન અથવા ટેબ્લેટ માટે અપડેટ ઉપલબ્ધ હોય તો ઇન્સ્ટોલ પર ટેપ કરો.

- એકવાર અપડેટ ઇન્સ્ટોલ થઈ જાય પછી ફોનને રીસ્ટાર્ટ કરો.   

આજના યુગમાં દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન છે. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેની પાસે સ્માર્ટફોન ન હોય. આજકાલ લોકો માટે ફોન એટલા મહત્વના બની ગયા છે કે લોકો પોતાના ફોનને પોતાનાથી દૂર રાખવા નથી માંગતા. પરંતુ ઘણી વખત લોકો ભૂલથી પોતાનો ફોન ક્યાંક રાખીને ભૂલી જાય છે અથવા બસ, ટ્રેનમાં કે ક્યાંક ફરતી વખતે ઘણી વખત ફોન ચોરાઈ જાય છે.

ખૂબ ઓછી ઘટનાઓ હશે જેમાં ચોરાયેલો ફોન પાછો મળી આવ્યો હોય.  એટલા માટે ફોન ચોરાઈ જાય કે ખોવાઈ જાય પછી લોકો લગભગ માની જ લે છે કે તેમનો ફોન ક્યારેય પાછો નહીં મળે. પરંતુ આજે અમે તમને એક સરકારી પોર્ટલ વિશે જણાવીશું. જે તમને ખોવાયેલો કે ચોરાયેલો ફોન શોધવામાં મદદ કરશે

ટોપ સ્ટોરી

ભારતનો સૌથી મોટો IPO લાવશે Jio! ₹37,700 કરોડના ઇશ્યૂને SEBI ની મંજૂરી
ભારતનો સૌથી મોટો IPO લાવશે Jio! ₹37,700 કરોડના ઇશ્યૂને SEBI ની મંજૂરી
કયા સમયે YouTube Shorts પોસ્ટ કરવાથી સૌથી વધુ આવે છે વ્યૂઝ?
કયા સમયે YouTube Shorts પોસ્ટ કરવાથી સૌથી વધુ આવે છે વ્યૂઝ?
Xiaomi ભારતમાં આ તારીખે લોન્ચ કરશે સૌથી સસ્તો ફોન, મળશે 7900mAh બેટરી
Xiaomi ભારતમાં આ તારીખે લોન્ચ કરશે સૌથી સસ્તો ફોન, મળશે 7900mAh બેટરી
હવે iPhone માં પોતાની મેળે જ બની જશે Reels! જાણો કેવી રીતે કામ કરશે ઇન્સ્ટાગ્રામનું આ ટૂલ
હવે iPhone માં પોતાની મેળે જ બની જશે Reels! જાણો કેવી રીતે કામ કરશે ઇન્સ્ટાગ્રામનું આ ટૂલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દાદા દાદીઓને ડરાવતા દાનવો
Hun To Bolish : હું તો બોલીશ : મુન્નાભાઈ MBBS
Hun To Bolish : હું તો બોલીશ : પડીકા પર ચેતવણી
Gujarat University Controversy : નિરજા ગુપ્તા વિવાદ બાદ ગુજરાત યુનિવર્સિટીમાં મોટો નિર્ણય, ઈન્ચાર્જ કુલપતિની મોટી જાહેરાત
Aravalli Crime: સરકારી નોકરીની લાલચ આપી 88 લાખ પડાવ્યા! અરવલ્લીમાં છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ભારતમાંથી મુસ્લિમોને બહાર કાઢવા હિન્દુત્વ નથી','ધર્મ અલગ હોઈ શકે, પરંતુ માનવતા એક'- ન્યૂયોર્કમાં બોલ્યા મોહન ભાગવત
'ભારતમાંથી મુસ્લિમોને બહાર કાઢવા હિન્દુત્વ નથી','ધર્મ અલગ હોઈ શકે, પરંતુ માનવતા એક'- ન્યૂયોર્કમાં બોલ્યા મોહન ભાગવત
Nepal Flood Update : નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, મોતનો આંકડો પહોંચ્યો 674ને પાર, બે હજારથી વધુ ગુમ
Nepal Flood Update : નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, મોતનો આંકડો પહોંચ્યો 674ને પાર, બે હજારથી વધુ ગુમ
જો કોઈ હિન્દુ એવું વિચારે કે ભારતમાં મુસ્લિમ ન હોવા જોઈએ તો તે હિન્દુ નથી: મોહન ભાગવત
જો કોઈ હિન્દુ એવું વિચારે કે ભારતમાં મુસ્લિમ ન હોવા જોઈએ તો તે હિન્દુ નથી: મોહન ભાગવત
દુષ્કાળની ભીતિ સામે રાજ્ય સરકારની મોટી રાહત! 2 જિલ્લાને સૌની યોજનાથી અપાશે 600 ક્યુસેક પાણી
દુષ્કાળની ભીતિ સામે રાજ્ય સરકારની મોટી રાહત! 2 જિલ્લાને સૌની યોજનાથી અપાશે 600 ક્યુસેક પાણી
ભારતનો સૌથી મોટો IPO લાવશે Jio! ₹37,700 કરોડના ઇશ્યૂને SEBI ની મંજૂરી
ભારતનો સૌથી મોટો IPO લાવશે Jio! ₹37,700 કરોડના ઇશ્યૂને SEBI ની મંજૂરી
વરિષ્ઠ નાગરિકોને FD પર મળી રહ્યું છે 8.50% સુધીનું બમ્પર વ્યાજ, જાણો કેટલા સમય માટે જમા કરવા પડશે પૈસા
વરિષ્ઠ નાગરિકોને FD પર મળી રહ્યું છે 8.50% સુધીનું બમ્પર વ્યાજ, જાણો કેટલા સમય માટે જમા કરવા પડશે પૈસા
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી: 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો વિગત
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી: 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો વિગત
આવતીકાલે 26 રાજ્યોમાં મેઘતાંડવની આગાહી: 90 km/h ની ઝડપે પવન સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ
આવતીકાલે 26 રાજ્યોમાં મેઘતાંડવની આગાહી: 90 km/h ની ઝડપે પવન સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ
Embed widget