શોધખોળ કરો

ChatGPT લાખો લોકોની ખાઇ જશે નોકરી ? ચેટજીપીટી વિશે ખુદ સીઇઓએ આપ્યુ મોટુ નિવેદન

ધ એટલાન્ટિકને આપેલા ઈન્ટરવ્યૂમાં સેમે કહ્યું કે કેટલાય લોકો કહી રહ્યા છે કે AIની અસર સારી રહેશે, અને તેનાથી નોકરી પર કોઈ અસર નહીં થાય,

ChatGPT Will Replace Humans: દુનિયામાં આજકાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ખુબ ચર્ચામ થઇ રહી છે, એઆઇ એવું ટૂલ્સ છે જેની મદદથી કોઇપણ વ્યક્તિ કોઇપણ કામ આસાનીથી કરી શકે છે. હવે આ બધાની વચ્ચે ચેટજીપીટી માર્કેટમાં ધમાલ મચાવી રહ્યું છે, ત્યારે ચેટજીપીટી અંગે ખુદ ઓપનએઆઇના સીઇઓએ લોકોની નોકરી જોખમમાં હોવા અંગે મોટો ખુલાસો કર્યો છે. 

તમે બધા ચેટજીપીટીથી તો વાકેફ જ છો, જો તમે નથી જાણતા કે તે શું છે, તો ખરેખરમાં, તે એક AI ટૂલ છે જેમાં તમામ ડેટા ફીડ કરવામાં આવ્યો છે અને ડેટાના આધારે તે બધા કામો માણસો કરતાં પણ વધુ ઝડપથી કરી શકે છે. જેમ કે આર્ટિકલ, કવિતા, રિપોર્ટ, ન્યૂઝ વગેરે લખવું. તમે એઆઈ ટૂલ્સની સંભવિતતાનો ખ્યાલ એવી રીતે મેળવી શકો છો કે તેને કેટલીય ઉચ્ચ સ્તરીય પરીક્ષાઓ પાસ કરી છે અને તબીબી ક્ષેત્રમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. AI ટૂલ્સ માર્કેટમાં આવ્યા પછી દરેકના મનમાં પ્રશ્ન છે કે શું તેઓ લોકોની નોકરીઓ ખાઈ જશે ? આ સવાલનો જવાબ હવે ખુદ ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેને આપ્યો છે. જે ખરેખરમાં ચોંકાવનારો છે.

કહી આ ચોંકાવનારી વાત - 
ધ એટલાન્ટિકને આપેલા ઈન્ટરવ્યૂમાં સેમે કહ્યું કે કેટલાય લોકો કહી રહ્યા છે કે AIની અસર સારી રહેશે, અને તેનાથી નોકરી પર કોઈ અસર નહીં થાય, પરંતુ તે એવું નથી. તેમને કહ્યું કે AI આગામી સમયમાં મહત્વની ભૂમિકા ભજવતા કેટલાય લોકોની નોકરીઓ ખાઈ જશે. સેમે કહ્યું કે તેમની કંપની ચેટજીપીટીથી પાવરફુલ AI ટૂલ્સ પણ બનાવી શકે છે, પરંતુ લોકો આ માટે તૈયાર નથી. સીઈઓએ કહ્યું કે આગામી સમયમાં માણસોની સાથે એઆઈ ટૂલ્સ પણ અસ્તિત્વમાં આવશે જે તમામ કામ કરી શકશે.

આ વાત જરૂર સમજી લો તમે - 
કોલંબિયા બિઝનેસ સ્કૂલના પ્રૉફેસર ઓડેડ નેટ્ઝરે ઈનસાઈડરને જણાવ્યું હતું કે,  લોકોને ડર છે કે AI તેમની નોકરીઓ ખાઈ જશે, પરંતુ સૌથી મોટો ખતરો એ છે કે જ્યારે કોઈ અન્ય વ્યક્તિ AIની ક્ષમતાને સંપૂર્ણ રીતે સમજશે અને જાણશે ત્યારે નોકરીઓ જશે. તેની સાથે શું કરી શકાય છે. એટલે કે જો લોકોને AIની સંપૂર્ણ જાણકારી મળી જાય તો તેઓ એવા લોકોની નોકરી ઉઠાવી શકે છે જેઓ ટેક્નોલોજી વિશે વધારે જાણતા નથી.

માર્ચમાં ગૉલ્ડમેન સૈક્સને અંદાજ હતો કે વિશ્વભરમાં 300 મિલિયન નોકરીઓ AI દ્વારા પ્રભાવિત થઈ શકે છે. તેમને એમ પણ કહ્યું હતું કે, AI ના કારણે જ હોવું જોઈએ એવું જરૂરી નથી, શક્ય છે કે AIની વધુ સમજ ધરાવનાર વ્યક્તિ બીજાની નોકરી ખાઇ જઇ શકે છે. 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: કુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 4ના મોત, 8 ઘાયલ
Accident: કુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 4ના મોત, 8 ઘાયલ
Train Cancelled:  માર્ચમાં ટ્રેનમાં પ્રવાસ કરવાનો પ્લાન છે,તો જાણી લો ટ્રેન Marchમાં રેલવે કરી કેન્સલ
Train Cancelled: માર્ચમાં ટ્રેનમાં પ્રવાસ કરવાનો પ્લાન છે,તો જાણી લો ટ્રેન Marchમાં રેલવે કરી કેન્સલ
Prayagraj Accident: પ્રયાગરાજમાં બોલેરો-બસ વચ્ચે ટક્કર, મહાકુંભમાં જઈ રહેલા 10 શ્રદ્ધાળુઓના મોત, 19 ઘાયલ
Prayagraj Accident: પ્રયાગરાજમાં બોલેરો-બસ વચ્ચે ટક્કર, મહાકુંભમાં જઈ રહેલા 10 શ્રદ્ધાળુઓના મોત, 19 ઘાયલ
PM Modi US visit: મોદી અને ટ્રમ્પ વચ્ચેની મુલાકાતમાં કોણે મારી બાજી ? જાણો શું કહ્યું વર્લ્ડ મીડિયાએ?
PM Modi US visit: મોદી અને ટ્રમ્પ વચ્ચેની મુલાકાતમાં કોણે મારી બાજી ? જાણો શું કહ્યું વર્લ્ડ મીડિયાએ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રત્નકલાકારોને ઉદ્યોગપતિઓ ક્યારે આપશે સાથ?Hun To Bolish : હું તો બોલીશ : પ્રચાર ઓછો, વિવાદ વધુSthanik Swaraj Election: મુસ્લીમનો હાથ ભાજપને સાથ..!Vadodara Love Jihad Case: મનોજ બનીને વધુ એક મુસ્લિમ યુવકે હિન્દુ મહિલાને બનાવી લવ જેહાદનો શિકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: કુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 4ના મોત, 8 ઘાયલ
Accident: કુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 4ના મોત, 8 ઘાયલ
Train Cancelled:  માર્ચમાં ટ્રેનમાં પ્રવાસ કરવાનો પ્લાન છે,તો જાણી લો ટ્રેન Marchમાં રેલવે કરી કેન્સલ
Train Cancelled: માર્ચમાં ટ્રેનમાં પ્રવાસ કરવાનો પ્લાન છે,તો જાણી લો ટ્રેન Marchમાં રેલવે કરી કેન્સલ
Prayagraj Accident: પ્રયાગરાજમાં બોલેરો-બસ વચ્ચે ટક્કર, મહાકુંભમાં જઈ રહેલા 10 શ્રદ્ધાળુઓના મોત, 19 ઘાયલ
Prayagraj Accident: પ્રયાગરાજમાં બોલેરો-બસ વચ્ચે ટક્કર, મહાકુંભમાં જઈ રહેલા 10 શ્રદ્ધાળુઓના મોત, 19 ઘાયલ
PM Modi US visit: મોદી અને ટ્રમ્પ વચ્ચેની મુલાકાતમાં કોણે મારી બાજી ? જાણો શું કહ્યું વર્લ્ડ મીડિયાએ?
PM Modi US visit: મોદી અને ટ્રમ્પ વચ્ચેની મુલાકાતમાં કોણે મારી બાજી ? જાણો શું કહ્યું વર્લ્ડ મીડિયાએ?
WPL 2025: પહેલી જ મેચમાં RCB એ રચ્યો ઇતિહાસ, ગુજરાતને 6 વિકેટથી હરાવી બનાવ્યો મહારેકોર્ડ
WPL 2025: પહેલી જ મેચમાં RCB એ રચ્યો ઇતિહાસ, ગુજરાતને 6 વિકેટથી હરાવી બનાવ્યો મહારેકોર્ડ
PM મોદી-રાહુલ ગાંધી નવા ચૂંટણી કમિશનરની કરશે પસંદગી, 17મી ફેબ્રુઆરીએ બેઠક થશે
PM મોદી-રાહુલ ગાંધી નવા ચૂંટણી કમિશનરની કરશે પસંદગી, 17મી ફેબ્રુઆરીએ બેઠક થશે
Cyber Fraud: જોબ ઇન્ટરવ્યૂ માટેની લિંક પર ક્લિક કર્યું ને મહિલા ખાતામાંથી ઉપડી ગયા લાખો રુપિયા, જાણો કેવી રીતે થઈ છેતરપિંડી
Cyber Fraud: જોબ ઇન્ટરવ્યૂ માટેની લિંક પર ક્લિક કર્યું ને મહિલા ખાતામાંથી ઉપડી ગયા લાખો રુપિયા, જાણો કેવી રીતે થઈ છેતરપિંડી
NASA: 8 મહિના અવકાશમાં વિતાવ્યા બાદ ધરતી પર પરત ફરશે સુનિતા વિલિયમ્સ, નાસાએ જણાવી વાપસીની તારીખ
NASA: 8 મહિના અવકાશમાં વિતાવ્યા બાદ ધરતી પર પરત ફરશે સુનિતા વિલિયમ્સ, નાસાએ જણાવી વાપસીની તારીખ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.