શોધખોળ કરો

ChatGPT લાખો લોકોની ખાઇ જશે નોકરી ? ચેટજીપીટી વિશે ખુદ સીઇઓએ આપ્યુ મોટુ નિવેદન

ધ એટલાન્ટિકને આપેલા ઈન્ટરવ્યૂમાં સેમે કહ્યું કે કેટલાય લોકો કહી રહ્યા છે કે AIની અસર સારી રહેશે, અને તેનાથી નોકરી પર કોઈ અસર નહીં થાય,

ChatGPT Will Replace Humans: દુનિયામાં આજકાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ખુબ ચર્ચામ થઇ રહી છે, એઆઇ એવું ટૂલ્સ છે જેની મદદથી કોઇપણ વ્યક્તિ કોઇપણ કામ આસાનીથી કરી શકે છે. હવે આ બધાની વચ્ચે ચેટજીપીટી માર્કેટમાં ધમાલ મચાવી રહ્યું છે, ત્યારે ચેટજીપીટી અંગે ખુદ ઓપનએઆઇના સીઇઓએ લોકોની નોકરી જોખમમાં હોવા અંગે મોટો ખુલાસો કર્યો છે. 

તમે બધા ચેટજીપીટીથી તો વાકેફ જ છો, જો તમે નથી જાણતા કે તે શું છે, તો ખરેખરમાં, તે એક AI ટૂલ છે જેમાં તમામ ડેટા ફીડ કરવામાં આવ્યો છે અને ડેટાના આધારે તે બધા કામો માણસો કરતાં પણ વધુ ઝડપથી કરી શકે છે. જેમ કે આર્ટિકલ, કવિતા, રિપોર્ટ, ન્યૂઝ વગેરે લખવું. તમે એઆઈ ટૂલ્સની સંભવિતતાનો ખ્યાલ એવી રીતે મેળવી શકો છો કે તેને કેટલીય ઉચ્ચ સ્તરીય પરીક્ષાઓ પાસ કરી છે અને તબીબી ક્ષેત્રમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. AI ટૂલ્સ માર્કેટમાં આવ્યા પછી દરેકના મનમાં પ્રશ્ન છે કે શું તેઓ લોકોની નોકરીઓ ખાઈ જશે ? આ સવાલનો જવાબ હવે ખુદ ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેને આપ્યો છે. જે ખરેખરમાં ચોંકાવનારો છે.

કહી આ ચોંકાવનારી વાત - 
ધ એટલાન્ટિકને આપેલા ઈન્ટરવ્યૂમાં સેમે કહ્યું કે કેટલાય લોકો કહી રહ્યા છે કે AIની અસર સારી રહેશે, અને તેનાથી નોકરી પર કોઈ અસર નહીં થાય, પરંતુ તે એવું નથી. તેમને કહ્યું કે AI આગામી સમયમાં મહત્વની ભૂમિકા ભજવતા કેટલાય લોકોની નોકરીઓ ખાઈ જશે. સેમે કહ્યું કે તેમની કંપની ચેટજીપીટીથી પાવરફુલ AI ટૂલ્સ પણ બનાવી શકે છે, પરંતુ લોકો આ માટે તૈયાર નથી. સીઈઓએ કહ્યું કે આગામી સમયમાં માણસોની સાથે એઆઈ ટૂલ્સ પણ અસ્તિત્વમાં આવશે જે તમામ કામ કરી શકશે.

આ વાત જરૂર સમજી લો તમે - 
કોલંબિયા બિઝનેસ સ્કૂલના પ્રૉફેસર ઓડેડ નેટ્ઝરે ઈનસાઈડરને જણાવ્યું હતું કે,  લોકોને ડર છે કે AI તેમની નોકરીઓ ખાઈ જશે, પરંતુ સૌથી મોટો ખતરો એ છે કે જ્યારે કોઈ અન્ય વ્યક્તિ AIની ક્ષમતાને સંપૂર્ણ રીતે સમજશે અને જાણશે ત્યારે નોકરીઓ જશે. તેની સાથે શું કરી શકાય છે. એટલે કે જો લોકોને AIની સંપૂર્ણ જાણકારી મળી જાય તો તેઓ એવા લોકોની નોકરી ઉઠાવી શકે છે જેઓ ટેક્નોલોજી વિશે વધારે જાણતા નથી.

માર્ચમાં ગૉલ્ડમેન સૈક્સને અંદાજ હતો કે વિશ્વભરમાં 300 મિલિયન નોકરીઓ AI દ્વારા પ્રભાવિત થઈ શકે છે. તેમને એમ પણ કહ્યું હતું કે, AI ના કારણે જ હોવું જોઈએ એવું જરૂરી નથી, શક્ય છે કે AIની વધુ સમજ ધરાવનાર વ્યક્તિ બીજાની નોકરી ખાઇ જઇ શકે છે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
Embed widget