શોધખોળ કરો

એપલ લાવી રહી છે આ સસ્તો 5G iPhone, ફોન, કિંમત અને ફિચર્સ વિશે શું લીક થઇ ડિટેલ......

માનવામાં આવી રહ્યું છે કે આ એપલનો સૌથી સસ્તો 5G આઇફોન હશે. આની કિંમત 36000 રૂપિયાની આસપાસ હોઇ શકે છે. આ કિંમત હાલના મૉડલથી 7000 રૂપિયા વધુ છે

નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ એપલ કંપની હવે ટુંકસમયમાં 5G આઇફોન લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. રિપોર્ટ પ્રમાણે, કંપની માર્ચ મહિનામાં iPhone SE Plus ને લૉન્ચ કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ એપલનો સૌથી સસ્તો 5G આઇફોન હશે. આની કિંમત 36000 રૂપિયાની આસપાસ હોઇ શકે છે. આ કિંમત હાલના મૉડલથી 7000 રૂપિયા વધુ છે. આવો જાણીએ ફોનમાં શું ફિચર્સ આપવામાં આવી શકે છે. ગયા વર્ષે એપ્રિલમાં કંપનીએ iPhone SE (2020) લૉન્ચ કર્યો હતો. આવી હશે સ્પેશિફિકેશન્સ.... તાજા રિપોર્ટનુ માનીએ તો Apple iPhone SE Plusમાં 6.1 ઇંચની IPS ડિસ્પ્લે આપવામાં આવી શકે છે, જે નૉચની સાથે આવી શકે છે. આ ફોનમાં હૉમ બટન નહીં આપવામાં આવે. આ ફોન Apple A14 Bionic ચિપસેટ વાળો હશે, ફોનની ચિપ ડ્યૂલ મૉડ 5G ફંક્શનને સપોર્ટ કરી શકે છે. આવો હશે કેમેરો... કેમેરાની વાત કરીએ તો Apple iPhone SE Plusમાં સિંગલ ફ્રન્ટ અને રિયર કેમેરા સેટઅપ મળી શકે છે. ફોનમાં રિયર કેમેરા 12 મેગાપિક્સલનો હોઇ શકે છે. રિયર કેમેરામાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન અને 6 પૉર્ટ્રેટ લાઇટની ઇફેક્ટ આપવામાં આવી શકે છે. આ ઉપરાંત સેલ્ફી માટે 7 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો હોઇ શકે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ફોન પાણી અને ધૂળમાં આસાનીથી ખરાબ નહીં થાય. એપલના આ ફોનને સાઇડમાં પાવર બટન અને ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સરકારી રાહે સંસ્કૃતિનું ચીરહરણ!Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી?Tarnetar Mela Controversy | તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સ મુદ્દે પ્રવાસન મંત્રીએ શું કર્યો ખુલાસો?Vadodara BJP | વડોદરા ભાજપમાં ભડકાના એંધાણ, ભાજપ પ્રમુખની બેફામ બયાનબાજી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
Embed widget