શોધખોળ કરો

WhatsApp પર કોઇએ તમને બ્લોક કર્યા છે, તો Unblock થયા વિના આવી રીતે મોકલી શકો છો મેસેજ, જાણો સૌથી સરળ ટ્રીક?

WhatsApp વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી મેસેજિંગ એપ છે. ભારતમાં પણ મોટી સંખ્યામાં લોકો આ એપનો ઉપયોગ કરે છે

નવી દિલ્હીઃ WhatsApp વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી મેસેજિંગ એપ છે. ભારતમાં પણ મોટી સંખ્યામાં લોકો આ એપનો ઉપયોગ કરે છે. આમાં ઘણા સિક્યોરિટી ફિચર્સ છે. જેમાંથી એક યુઝરને બ્લોક કરવાનું છે. આ ફીચરની મદદથી જો કોઈ યુઝર બ્લોક થઈ જશે તો તે તમને વોટ્સએપ મેસેજ કે કોલ કરી શકશે નહીં.

જો તમારા કોઈ મિત્ર કે પરિવારે તમને WhatsApp પર બ્લોક કર્યા છે, તો તમે તેમને મેસેજ કરી શકો છો. આ માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે. જો કે તમે બ્લોક થયા પછી WhatsApp પર સીધો કોઈને મેસેજ કરી શકતા નથી, પરંતુ કેટલીક ટ્રિક્સની મદદથી તમે આ કામ કરી શકો છો. ચાલો જાણીએ તમે બ્લોક થવા છતાં કેવી રીતે મેસેજ કરી શકશો.

પ્રથમ રસ્તો એ છે કે કોમન ફ્રેન્ડની મદદ લો. આ માટે તમે કોમન ફ્રેન્ડને મેસેજ કરીને એક વોટ્સએપ ગ્રુપ બનાવી શકો છો, જેમાં તમે ત્રણેય છો. આ પછી જો તમારો કોમન ફ્રેન્ડ ગ્રુપમાંથી બહાર નીકળી જાય છે તો આ ગ્રુપ વ્યક્તિગત ચેટ હેઠળ હશે. આમાં તમે બંને ચેટ કરી શકો છો.

એકાઉન્ટ ડિલિટ કરવું પડશે

બીજી રીત તમારે તમારું WhatsApp એકાઉન્ટ ડિલીટ કરવું પડશે. આમ કરવાથી તમે અનબ્લોક થઇ જશો. જોકે, એકાઉન્ટ ડિલીટ કરવાથી તમારો ડેટા પણ ડિલીટ થઈ જશે. આવી કોઈ એપ્લિકેશન નથી જેની મદદથી તમે WhatsApp પર અનબ્લોક થઇ જશો.

     1.સૌથી પહેલા યુઝર્સે વોટ્સએપના સેટિંગ મેનુમાં જવું પડશે.

  1. અહીં તમારે એકાઉન્ટ સેટિંગ્સમાં જવું પડશે. ત્યારબાદ તમને ડિલીટ એકાઉન્ટનો વિકલ્પ મળશે.
  2. હવે તમારો મોબાઈલ નંબર ઉમેર્યા પછી તમારે ડિલીટ એકાઉન્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
  3. એકાઉન્ટ ડિલીટ કર્યા પછી તમારે વોટ્સએપ રીઇન્સ્ટોલ કરવું પડશે.
  4. આ પછી તમે એવા યુઝરને મેસેજ પણ કરી શકશો જેણે તમને બ્લોક કર્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget