શોધખોળ કરો

મોબાઇલ નંબર વિના પણ ચલાવી શકાય છે WhatsApp, જાણો કઇ રીતે

બહુ ઓછા લોકો જાણે છે કે, આ એપને તમે મોબાઇલ નંબર વિના પણ ચલાવી શકો છે, એટલે કે મોબાઇલ નંબરની જરૂર નથી પડતી. ખાસ વાત એ છે કે તમે વૉટ્સએપ લેન્ડલાઇન નંબર પરથી પણ ચલાવી શકો છો. આ માટે તમારે એક ટિપ્સ પર કામ કરવુ પડશે

નવી દિલ્હીઃ દુનિયાભરમાં જેટલુ વૉટ્સએપ પૉપ્યૂલર છે તેની જેટલી બીજી કોઇ એપ નથી. આ લોકપ્રિય એપ પોતાના યૂઝર્સને દરેક પ્રકારની સુવિધાઓ આપે છે. આ એપને ચલાવવા માટે મોબાઇલ નંબરની જરૂર પડે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે, આ એપને તમે મોબાઇલ નંબર વિના પણ ચલાવી શકો છે, એટલે કે મોબાઇલ નંબરની જરૂર નથી પડતી. ખાસ વાત એ છે કે તમે વૉટ્સએપ લેન્ડલાઇન નંબર પરથી પણ ચલાવી શકો છો. આ માટે તમારે એક ટિપ્સ પર કામ કરવુ પડશે. મોબાઇલ નંબર વિના પણ ચલાવી શકાય છે WhatsApp, જાણો કઇ રીતે લેન્ડલાઇન નંબર પરથી આવી રીતે ચલાવી શકો છો વૉટ્સએપ...... 1. સૌથી પહેલા તમારા મોબાઇલ ફોનમાં વૉટ્સએપ બિઝનેસ ઇન્સ્ટૉલ કરી લો, હવે તમારા મોબાઇલ ફોન, ટેબલેટ, લેપટૉપ પર એપને ઓપન કરો. 2. ત્યારબાદ તમારો કન્ટ્રી કૉડ પુછવામાં આવશે, પછી 10 આંકડાનો મોબાઇલ નંબર નાંખવાનુ કહેવામાં આવશે. અહીં તમે લેન્ડ લાઇન નંબર પણ નાંખી શકો છો. 3. એપમાં વેરિફિકેશન એસએમએસ કે પછી કૉલિંગ દ્વારા થશે. આપણે લેન્ડલાઇનનો યૂઝ કર્યો છે, એટલા માટે મેસેજ તો નહીં આવે. પરંતુ એપ પહેલા એસએમએસ જ મોકલે છે. પછી એક મિનીટ બાદ ફરીથી મેસેજ કે કૉલ કરવા વાળુ બટન એક્ટિવ થઇ જાય છે. અહીં તમારે Call Me ઓપ્શન સિલેક્ટ કરવાનુ છે. 4. તમે જેવુ કૉલનું ઓપ્શન સિલેક્ટ કરશો, તમારા લેન્ડલાઇન નંબર પર કૉલ આવશે, અહીં એક ઓટોમેટિક વૉઇસ કૉલ હશે, આમાં તમને 6 અંકોનો વેરિફિકેશન કૉડ બતાવવામાં આવશે. 5. તમે આ વેરિફિકેશન કૉડને એપમાં એન્ટર કરી દો, આ પછી તમારુ વૉટ્સએપ એકાઉન્ટ લેન્ડલાઇન નંબર પર સેટ થઇ જશે. અહીં પર પહેલાની જેમ પ્રૉફાઇલ ફોટો અને નામ રાખી શકાય છે. મોબાઇલ નંબર વિના પણ ચલાવી શકાય છે WhatsApp, જાણો કઇ રીતે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Breaking News: નિલેશ કુંભાણીને લઇને પાર્ટીએ કર્યાં નિર્ણય, કોંગ્રેસે પક્ષમાંથી  6 વર્ષ માટે  કરાયા  સસ્પેન્ડ
Breaking News: નિલેશ કુંભાણીને લઇને પાર્ટીએ કર્યાં નિર્ણય, કોંગ્રેસે પક્ષમાંથી 6 વર્ષ માટે કરાયા સસ્પેન્ડ
Surat: અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાનો યુ-ટર્ન, સી.આર.પાટીલની હાજરીમાં જોડાઈ શકે છે ભાજપમાં
Surat: અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાનો યુ-ટર્ન, સી.આર.પાટીલની હાજરીમાં જોડાઈ શકે છે ભાજપમાં
'નિર્ણય પછી હવે કોઇને શંકા ના રહેવી જોઇએ...', EVM પર SCના ચુકાદા પછી ચૂંટણી પંચની પ્રતિક્રિયા
'નિર્ણય પછી હવે કોઇને શંકા ના રહેવી જોઇએ...', EVM પર SCના ચુકાદા પછી ચૂંટણી પંચની પ્રતિક્રિયા
EVM ને સુપ્રીમ કોર્ટની ક્લીન ચિટ...બેલેટ પેપરથી મતદાન નહીં થાય, VVPAT વેરિફિકેશન માટેની તમામ અરજીઓ પણ ફગાવી
EVM ને સુપ્રીમ કોર્ટની ક્લીન ચિટ...બેલેટ પેપરથી મતદાન નહીં થાય, VVPAT વેરિફિકેશન માટેની તમામ અરજીઓ પણ ફગાવી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Banaskantha :   પેપરમીલમાં ગેસ ગળતરથી મોતના મામલે મીલના માલિક અને મેનેજર સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયોGujarat Unseasonal Rain: ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદEVMથી જ થશે મતદાન..' સુપ્રીમ કોર્ટે VVPAT વેરિફિકેશનની તમામ અરજીઓ ફગાવીMehsana: રાજસ્થાનમાં લોકસભાની ચૂંટણીના મતદાનને લઈ ઉંઝા APMC માં આજે રજા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Breaking News: નિલેશ કુંભાણીને લઇને પાર્ટીએ કર્યાં નિર્ણય, કોંગ્રેસે પક્ષમાંથી  6 વર્ષ માટે  કરાયા  સસ્પેન્ડ
Breaking News: નિલેશ કુંભાણીને લઇને પાર્ટીએ કર્યાં નિર્ણય, કોંગ્રેસે પક્ષમાંથી 6 વર્ષ માટે કરાયા સસ્પેન્ડ
Surat: અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાનો યુ-ટર્ન, સી.આર.પાટીલની હાજરીમાં જોડાઈ શકે છે ભાજપમાં
Surat: અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાનો યુ-ટર્ન, સી.આર.પાટીલની હાજરીમાં જોડાઈ શકે છે ભાજપમાં
'નિર્ણય પછી હવે કોઇને શંકા ના રહેવી જોઇએ...', EVM પર SCના ચુકાદા પછી ચૂંટણી પંચની પ્રતિક્રિયા
'નિર્ણય પછી હવે કોઇને શંકા ના રહેવી જોઇએ...', EVM પર SCના ચુકાદા પછી ચૂંટણી પંચની પ્રતિક્રિયા
EVM ને સુપ્રીમ કોર્ટની ક્લીન ચિટ...બેલેટ પેપરથી મતદાન નહીં થાય, VVPAT વેરિફિકેશન માટેની તમામ અરજીઓ પણ ફગાવી
EVM ને સુપ્રીમ કોર્ટની ક્લીન ચિટ...બેલેટ પેપરથી મતદાન નહીં થાય, VVPAT વેરિફિકેશન માટેની તમામ અરજીઓ પણ ફગાવી
વડોદરામાં ટ્રક અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત, 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત
વડોદરામાં ટ્રક અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત, 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત
Lok Sabha Elections: માલદામાં PM મોદીએ કહ્યુ- 'એવું લાગે છે કે હું મારા ગયા જન્મમાં બંગાળમાં જન્મ્યો હતો'
Lok Sabha Elections: માલદામાં PM મોદીએ કહ્યુ- 'એવું લાગે છે કે હું મારા ગયા જન્મમાં બંગાળમાં જન્મ્યો હતો'
Lok Sabha Election 2024 Live: લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં  9 વાગ્યા સુધી પશ્ચિમ બંગાળ-છત્તીસગઢમાં સૌથી વધુ મતદાન, જાણો ક્યાં અને કેટલું  વોટિંગ ?
Lok Sabha Election 2024 Live: લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં 9 વાગ્યા સુધી પશ્ચિમ બંગાળ-છત્તીસગઢમાં સૌથી વધુ મતદાન, જાણો ક્યાં અને કેટલું વોટિંગ ?
UNGA: ભારતમાં ડિજિટલ વિકાસની UNમાં થઇ પ્રશંસા, UNGA અધ્યક્ષે કહ્યુ- તેનાથી લાખો લોકોને થયો ફાયદો
UNGA: ભારતમાં ડિજિટલ વિકાસની UNમાં થઇ પ્રશંસા, UNGA અધ્યક્ષે કહ્યુ- તેનાથી લાખો લોકોને થયો ફાયદો
Embed widget