શોધખોળ કરો

Jioનો સૌથી સસ્તો પણ ધાંસૂ પ્લાન, માત્ર આટલા રૂપિયામાં 84 દિવસની વેલિડિટી સાથે કૉલિંગ ફ્રી........

અમે તમને અહીં એક ખાસ પ્લાન બતાવી રહ્યાં છીએ જેમાં રિલાયન્સ જિઓ સારામાં સારી ફેસિલિટી આપી રહ્યું છે, આમાં 400થી ઓછી કિંમતમાં 84 દિવસની વેલિડિટી ઓફર કરવામાં આવે છે.

નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ (Reliance Jio)ની પાસે અલગ અલગ કિંમતોમાં ઢગલાબંધ પ્રીપેડ પ્લાન અવેલેબલ છે, પરંતુ ગ્રાહકો વધુ વેલિડિટી વાળા પ્લાન માંગી રહ્યાં છે. જો તમે રિલાયન્સ યૂઝર્સ છો અને એક સારા પ્લાનની શોધમાં છો, તો અમે તમને અહીં એક ખાસ પ્લાન બતાવી રહ્યાં છીએ જેમાં રિલાયન્સ જિઓ સારામાં સારી ફેસિલિટી આપી રહ્યું છે, આમાં 400થી ઓછી કિંમતમાં 84 દિવસની વેલિડિટી ઓફર કરવામાં આવે છે.

આ પ્લાનની કિંમત ₹395 છે. ખાસ વાત છે કે, મોટા ભાગના લોકોને આ પ્લાન ધ્યાને નથી આવતો. ખરેખરમાં જિઓ વેબસાઇટ પર આ પ્રીપેડ પ્લાનને થોડો છુપાવીને રાખવામાં આવ્યો છે. આ પ્લાનને શોધવા માટે તમારે Value કેટેગરીમાં જવુ પડશે, આ જ કારણ છે કે અમે આને છુપા રુસ્તમ પ્લાન ગણાવ્યો છે. 

Jioનો 395 રૂપિયા વાળો પ્લાન - 
રિલાયન્સ જિઓનો ₹400 થી સસ્તો આ પ્લાનમાં 84 દિવસની વેલિડિટી હોય છે, 84 દિવસ વાળો આ પ્લાન જિઓનો સૌથી સસ્તો પ્લાન છે. આમાં તમને 6 જીબી ડેટા, અનલિમીટેડ, વૉઇસ કૉલની સાથે 1000 SMS મોકલવાની સુવિધા મળે છે. આની સાથે જિઓ એપ્સનુ ફ્રી સબ્સક્રિપ્શન પણ છે. 

Airtel-Viનો પ્લાન - 
આ જ રીતની સુવિધાઓની સાથે એરટેલનો પ્લાન પણ છે, જેની કિંમત 455 રૂપિયા છે, વળી વૉડાફોન આઇડિયા 459 રૂપિયામાં આ સુવિધાઓ આપી રહ્યું છે. આ બન્ને પ્લાન 84 દિવસ માટે માત્ર 6 જીબી ડેટા અને અનલિમીટેડ વૉઇસ કૉલિંગ આપી રહ્યું છે. એરટેલમાં કુલ 900 એસેએમએસ અને વૉડાફોન આઇડિયાના પ્લાનમાં 1000 એસએમએસ આપવામાં આવે છે. 

 

આ પણ વાંચો..... 

ગુજરાતમાં આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતના આ વિસ્તારોમાં મેઘમહેર, 28 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો

India Corona Cases Today: દેશમાં જુલાઈ મહિનામાં સતત ત્રીજા દિવસે નોંધાયા 16 હજારથી વધુ કેસ, જાણો આજની સ્થિતિ

Crime News: ‘ખુન કા બદલા ખુન’,અમદાવાદમાં પુત્રની હત્યા કરનાર યુવકને પરિવારે જાહેરમાં રહેંસી નાખ્યો

Accident: રોડ અકસ્માતમાં ગુજરાતના આ બીજેપી નેતાનું મોત, કાર્યકરોમાં શોકની લાગણી ફેલાઈ

LRD પરીક્ષાની આન્સર-કીમાં વિસંગતતા અંગે આવ્યા મોટા સમાચાર, જાણો શું છે બાબત

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
Advertisement

વિડિઓઝ

Shehbaz Sharif: 'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...',  અસીમ મુનીર બાદ પાકિસ્તાનના PM શહબાઝ શરીફે આપી ધમકી
PM Modi likely to visit U.S : PM મોદી આગામી મહિને જઈ શકે છે અમેરિકા
Hun To Bolish : હું તો બોલીશ : કળિયુગ
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી કચેરીમાં કેમ ખાવા પડે છે ધક્કા?
Navsari News: નવસારીમાં સ્ટ્રીટ લાઈટના અભાવે અકસ્માતના બનાવો વધ્યા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
Ganesh Chaturthi 2025: ગણેશ ચતુર્થી પર વાહન, ઘર ખરીદવા માટે બની રહ્યો છે દુર્લભ સંયોગ, જાણો મુહૂર્ત
Ganesh Chaturthi 2025: ગણેશ ચતુર્થી પર વાહન, ઘર ખરીદવા માટે બની રહ્યો છે દુર્લભ સંયોગ, જાણો મુહૂર્ત
બ્રોકલી ખાવાથી ફેલાઈ ખતરનાક બીમારી, એકનું મોત, 9ની હાલત ગંભીર
બ્રોકલી ખાવાથી ફેલાઈ ખતરનાક બીમારી, એકનું મોત, 9ની હાલત ગંભીર
Independence Day 2025: આઝાદી માટે કેમ પસંદ કરવામાં આવી હતી ઓગસ્ટ મહિનાની 15 તારીખ? જાણો તેનો ઈતિહાસ
Independence Day 2025: આઝાદી માટે કેમ પસંદ કરવામાં આવી હતી ઓગસ્ટ મહિનાની 15 તારીખ? જાણો તેનો ઈતિહાસ
'કોઈ વ્યક્તિ ફક્ત આધાર, પાન કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ રાખવાથી ભારતનો નાગરિક બની શકતો નથી', બોમ્બે હાઈકોર્ટની મોટી ટિપ્પણી
'કોઈ વ્યક્તિ ફક્ત આધાર, પાન કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ રાખવાથી ભારતનો નાગરિક બની શકતો નથી', બોમ્બે હાઈકોર્ટની મોટી ટિપ્પણી
Embed widget