શોધખોળ કરો

સરકારે લૉન્ચ કરેલી UPI123Pay શું છે, નાના લોકોને પૈસા ટ્રાન્સફર કરવામાં કઇ રીતે કરે છે મદદ, જાણો આખી પ્રૉસેસ.............

આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે ફિચર ફોન માટે યુપીઆઇ લૉન્ચ કરી, જેને યુપીઆઇ123પે કહે છે.

નવી દિલ્હીઃ આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે ફિચર ફોન માટે યુપીઆઇ લૉન્ચ કરી, જેને યુપીઆઇ123પે કહે છે. તેમને ડિજીટલ પેમેન્ટ માટે 24x7 હેલ્પલાઇન - ડિઝી સાથી પણ લૉન્ચ કરી છે. ફિચર ફોન પર યુપીઆઇ ગ્રામીણ વિસ્તારોમાં તે લોકોની મદદ કરશે જે સ્માર્ટફોનનો ઉપયોગ નથી કરી શકતા. આમાં કઇ કઇ સુવિધાઓ તમને મળવાની છે અને પૈસા કઇ રીતે ટ્રાન્સફર કરી શકાય છે આની પુરેપુરી જાણકારી અહીં આપવામાં આવી છે.  

UPI (યૂનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ) '123PAY' તે યૂઝર્સ માટે સેવાઓ આપશે જે ફિચર ફોનનો ઉપયોગ કરે છે.
UPI 123Pay કસ્ટમર્સને સ્કેન એન્ડ પેને છોડીને લેવડદેવડ માટે ફિચર ફોનના ઉપયોગની અનુમતિ આપશે. 
આ લેવડદેવડ માટે ઇન્ટરનેટ કનેક્શનની આવશ્યકતા નથી. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે ગ્રાહકોને પોતાના બેન્ક ખાતાને ફિચર ફોન સાથે લિન્ક કરવુ પડશે.
ફિચર ફોન યૂઝર્સ ચાર ટેક્નિકલ ઓપ્શનના આધાર પર કેટલીય રીતની લેવડદેવડ કરવામાં સક્ષમ થશે.
આમાં આઇવીઆર (ઇન્ટરેક્ટિવ વૉઇસ રિસ્પૉન્સ) નંબર પર કૉલ કરવો, ફિચર ફોનમાં એપની કાર્યક્ષમતા, મિસ્ડ કૉલ આધારિત એપ્રૉચ અને પ્રૉક્સીમિટી સાઉન્ડ બેઝ્ડ પેમેન્ટ પણ સામેલ છે. 
આવા યૂઝર્સ દોસ્તો અને પરિવારને પેમેન્ટ કરી શકે છે. યૂટિલિટી બીલોનુ પેમેન્ટ કરી શકે છે. પોતાના વાહનોને ફાસ્ટ ટેગનુ રિચાર્જ કરી શકે છે, મોબાઇલ બીલોનુ પેમેન્ટ કરી શકે છે અને યૂઝર્સ એકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકે છે.
ગ્રાહક બેન્ક ખાતાને લિન્ક કરવુ, યૂપીઆઇ પિન સેટ કરવો કે બદલવામાં પણ સક્ષમ થશે. 
એક રિપોર્ટ અનુસાર, અનુમાનિત 40 કરોડ મોબાઇલ ફોન યૂઝર્સ છે જેના પાસે ફિચર ફોન છે.

How to Use UPI123Pay - 
સૌથી પહેલા યૂઝર્સને પોતાનુ બેન્ક એકાઉન્ટ UPI123Pay સાથે લિન્ક કરવુ પડશે. 
આ પછી યૂઝર્સને પોતાના ડેબિટ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને યુપીઆઇ પિન સેટ કરવો પડશે.
એકવાર આ પુરુ થાય બાદ, હવે યૂઝર્સ પોતાના ફિચર ફોનથી IVR પર કૉલ કરીને સર્વીસીઝનો ફાયદો ઉઠાવી શકશે, જેમાં મની ટ્રાન્સફર, ઇલેક્ટ્રિસિટી બીલ, એલપીજી બીલ વગેરે સામેલ છે.
મની ટ્રાન્સફર કરવા માટે યૂઝરને સૌથી પહેલા સર્વિસ સિલેક્ટ કરવી પડશે. આ પછી તે નંબર નાંખવો પડશે જેના પર પૈસા ટ્રાન્સફર કરવા માંગો છો, આ પછી એમાઉન્ટ નાંખવી પડશે અને પોતાનો યૂપીઆઇ પિન નોંધવો પડશે.
કોઇ મર્ચેન્ટને પેમેન્ટ કરવા માટે યૂઝર બે મેથડમાંથી કોઇ એક સિલેક્ટ કરી શકે છે. પહેલી છે એપનો ઉપયોગ કરીને અને બીજી છે મિસ્ડ કૉલ કરીને.
આ ઉપરાંત એક તરતજ પૈસા ટ્રાન્સફર કરવાની એક વૉઇસ મેથડ પણ છે.  

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર

વિડિઓઝ

Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Una Heavy Rain : ઉનામાં ભારે ધોધમાર વરસાદ. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Una Heavy Rain : ઉનામાં ભારે ધોધમાર વરસાદ. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Toyota-Mahindra નું વધશે ટેન્શન, MG અને JSW લાવી રહ્યા છે દમદાર નવી ગાડીઓ
Toyota-Mahindra નું વધશે ટેન્શન, MG અને JSW લાવી રહ્યા છે દમદાર નવી ગાડીઓ
રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'
રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'
Embed widget