શોધખોળ કરો

લોન્ચ પહેલા OnePlus 9 ના સ્પેસિફિકેશન્સ લીક, સ્માર્ટફોનમાં હશે આ ખાસ ફીચર્સ

OnePlus 9ના સ્પેસિફિકેશન એક ટિપસ્ટર લીક કર્યા છે. OnePlus 9 સીરીઝમાં OnePlus 9ની સાથે જ OnePlus 9 pro અને OnePlus 9 Lite મોડલ સહિત ત્રણ સ્માર્ટફોન આવવાની સંભાવના છે.

દેશની સૌથી પસંદગીની સ્માર્ટફોન કંપનીઓમાંથી એક OnePlusના આવનારા ફ્લેગશિપ સ્માર્ટફોન OnePlus 9ની ડિટેલ્સ સામે આવી છે. OnePlus 9ના સ્પેસિફિકેશન એક ટિપસ્ટર લીક કર્યા છે. OnePlus 9 સીરીઝમાં OnePlus 9ની સાથે જ OnePlus 9 pro અને OnePlus 9 Lite મોડલ સહિત ત્રણ સ્માર્ટફોન આવવાની સંભાવના છે. લીક સ્ક્રીનશોટ અનુસાર, OnePlus 9માં સ્નૈપડ્રેગન 888 SoC પ્રોસેસર હશે અને તેમાં 6.55 ઈંચ ફુલ-એચડી પ્લસ ડિસ્પ્લે હશે. ત્રણેય ફોન છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ ચર્ચામાં છે અને માર્ચમાં તેના લોન્ચની સંભાવના છે. વનપ્લસ 9ના સંભવિત સ્પેસિફિકેશન્સ ટિપસ્ટર ટ્રેકડ્રૉઈડરએ AIDA64 સોફ્ટવેર સ્ક્રીનશોટ શેર કર્યો છે જે વનપ્લસ 9 માટે ડિવાઈસ વિશે જાણકારી આપી છે. આ અનુસાર સ્માર્ટફોનમાં 6.55 ઈંચ ફૂલ એચડી પ્લસ + (1,080x2-400 પિક્સલ) ડિસ્પ્લે હશે, જેમાં 402 ppi પિક્સલ ડેનસિટી અને 120 હર્ટ્ર્ઝ રિફ્રેશ રેટ હશે. જેમાં ક્વાલકોમ સ્નૈપડ્રેગન 888 SoC પ્રોસેસર હશે. સાથે જ મોડલના 8GB રેમ અને 128 જીબી સ્ટોરેજ અને 128 જીબી સ્ટોરેજ સાથે આવવાની સંભાવના છે. કેમેરા અને બેટરી OnePlus 9 માં 12 મેગાપિક્સલના પ્રાઈમરી કેમેરા અને ફોનને પાવર આપવા માટે તેમાં 4500mAh બેટરી હશે, જે 65 વોટ ચાર્જિંગ સ્પોર્ટ સાથે આવશે. OnePlus 9 30fps પર 8K રિકોર્ડિંગ અને વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરશે. સ્પેસિફિકેશન વિશે પહેલા રૂમર્સ અને હવે લીક થયેલી જાણકારીમાં અંતર છે. પહેલા કહેવામાં આવ્યું હતું કે સ્માર્ટફોન 12GB રેમ અને 256GB સુધી સ્ટોરેજ સાથે આવી શકે છે. કેમેરાના 48-મેગાપિક્સલ પ્રાઈમરી સેન્સર, 48-મેગાપિક્સ સેકન્ડરી સેન્સર અને 8 નો થર્ડ સેન્સર અને 30 વોટ ફાસ્ટ વાયરલેસ ચાર્જિંગના સર્પોટની આશા હતી. OnePlus 9 ના માર્ચમાં લોન્ચની સંભાવના છે પરંતુ કંપની તેના સ્પેસિફિકેશન અથવા લોન્ચિંગ સાથે જોડાયેલી કોઈ જાણકારી નથી આપી.

ટોપ સ્ટોરી

Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 288 ભારતીયો સંપર્ક વિહોણા, 21 લોકોનું રેસ્ક્યૂ - વિદેશ મંત્રાલય 
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 288 ભારતીયો સંપર્ક વિહોણા, 21 લોકોનું રેસ્ક્યૂ - વિદેશ મંત્રાલય 
Nepal Flash Floods : નેપાળમાં વિનાશક પૂર, જળપ્રલયમાં ગુજરાતના 12 લોકો ગૂમ, 207નાં મૃત્યુ
Nepal Flash Floods : નેપાળમાં વિનાશક પૂર, જળપ્રલયમાં ગુજરાતના 12 લોકો ગૂમ, 207નાં મૃત્યુ
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 300 થી વધુ ભારતીયો ગુમ, જાણો કયા રાજ્યના કેટલા?
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 300 થી વધુ ભારતીયો ગુમ, જાણો કયા રાજ્યના કેટલા?
Rajkot News: રાજકોટમાં ભિક્ષુક વૃદ્ધા સાથે દુષ્કર્મ બાદ કરવામાં આવી હત્યા, પોલીસ તપાસમાં આરોપીના ચોંકાવનારા ખુલાસા
Rajkot News: રાજકોટમાં ભિક્ષુક વૃદ્ધા સાથે દુષ્કર્મ બાદ કરવામાં આવી હત્યા, પોલીસ તપાસમાં આરોપીના ચોંકાવનારા ખુલાસા

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી
Ambalal Patel Prediction : સપ્ટેમ્બરમાં કેવો પડશે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : બનાસકાંઠામાં ગ્રીન રેવોલ્યુશન!
Hun To Bolish : હું તો બોલીશ : અઘરું બન્યું અમેરિકા!
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદ ખેંચાયો, સ્થિતિ કેટલી ગંભીર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 288 ભારતીયો સંપર્ક વિહોણા, 21 લોકોનું રેસ્ક્યૂ - વિદેશ મંત્રાલય 
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 288 ભારતીયો સંપર્ક વિહોણા, 21 લોકોનું રેસ્ક્યૂ - વિદેશ મંત્રાલય 
Nepal Flash Floods : નેપાળમાં વિનાશક પૂર, જળપ્રલયમાં ગુજરાતના 12 લોકો ગૂમ, 207નાં મૃત્યુ
Nepal Flash Floods : નેપાળમાં વિનાશક પૂર, જળપ્રલયમાં ગુજરાતના 12 લોકો ગૂમ, 207નાં મૃત્યુ
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 300 થી વધુ ભારતીયો ગુમ, જાણો કયા રાજ્યના કેટલા?
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 300 થી વધુ ભારતીયો ગુમ, જાણો કયા રાજ્યના કેટલા?
Rajkot News: રાજકોટમાં ભિક્ષુક વૃદ્ધા સાથે દુષ્કર્મ બાદ કરવામાં આવી હત્યા, પોલીસ તપાસમાં આરોપીના ચોંકાવનારા ખુલાસા
Rajkot News: રાજકોટમાં ભિક્ષુક વૃદ્ધા સાથે દુષ્કર્મ બાદ કરવામાં આવી હત્યા, પોલીસ તપાસમાં આરોપીના ચોંકાવનારા ખુલાસા
Ankit Balian: હરિયાણવી સિંગર અંકિત બાલિયાનની હત્યા; 4 હુમલાખોરોએ 14 ગોળી ધરબી દીધી
Ankit Balian: હરિયાણવી સિંગર અંકિત બાલિયાનની હત્યા; 4 હુમલાખોરોએ 14 ગોળી ધરબી દીધી
Ahmedabad: ગુજરાત યુનિના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ અંગે આપી પહેલી પ્રતિક્રિયા
Ahmedabad: ગુજરાત યુનિના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ અંગે આપી પહેલી પ્રતિક્રિયા
સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે AAP નેતા ઈસુદાન ગઢવી બેસશે અનિશ્ચિતકાળના ધરણા પર
સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે AAP નેતા ઈસુદાન ગઢવી બેસશે અનિશ્ચિતકાળના ધરણા પર
Amreli News: દૂધાળા ગામે કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ
Amreli News: દૂધાળા ગામે કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ
Embed widget