શોધખોળ કરો

ચાર રિયર કેમેરા સાથે Redmi Note 8, Redmi Note 8 Pro 29 ઓગસ્ટે થશે લોન્ચ

રેડમીએ વીબો પર એલાન કર્યું હતું કે Redmi Note 8માં 4 રિઅર કેમેરા આપવામાં આવશે. આ ફોનમાં સ્નેપડ્રેગન 665 પ્રોસેસર હશે.

નવી દિલ્હી: રેડમીના અપકમિંગ સ્માર્ટફોન Redmi Note 8 અને Redmi Note 8 Proની લોન્ચિંગ પહેલા માહિતી સામે આવી છે. રેડમી 29 ઓગસ્ટે આ સ્માર્ટફોન લોન્ચ કરશે. રેડમીએ વીબો પર એલાન કર્યું હતું કે Redmi Note 8માં 4 રિઅર કેમેરા આપવામાં આવશે. આ ફોનમાં સ્નેપડ્રેગન 665 પ્રોસેસર હશે. આ ફોનમાં 48MPનો પ્રાઈમરી કેમેરા, સુપર વાઈડ એંગલ સેન્સર, ડેપ્થ ઓફ ફિલ્ડ સેન્સર અને સુપર મેક્રો લેન્સ હશે. ચાર રિયર કેમેરા સાથે Redmi Note 8, Redmi Note 8 Pro 29 ઓગસ્ટે થશે લોન્ચ રેડમી નોટ 8 સિરીઝમાં સ્નેપડ્રેગન 665 પ્રોસેસર આપવામાં આવશે. તેની સાથે એડ્રેનો 610 GPU, થર્ડ જનરેશન AIE, હેક્સાગોન 686 DP અને હેક્સાગોન વેક્ટર એક્સ્ટેન્શન હશે. Redmi Note 8 Proમાં 64 મેગાપિક્સલનું રિઅર સેન્સર, હિલીયો G90T પ્રોસેસર અને 4500 mAhની બેટરી આપવામાં આવશે. રેડમી નોટ 8 પ્રોના રિટેલ બૉક્સની તસવીર સામે આવી છે. જેને રેડમીના જનરલ મેનેજર Lu Weibingએ શેર કરી છે. ચાર રિયર કેમેરા સાથે Redmi Note 8, Redmi Note 8 Pro 29 ઓગસ્ટે થશે લોન્ચ કંપની Redmi Note 8 સાથે Redmi Note 8 Pro પણ લોન્ચ કરી શકે છે. આ સ્માર્ટફોનની કિંમત સહિતની અન્ય માહિતી 29 ઓગસ્ટે રીલિઝ કરશે. 29 ઓગસ્ટે રેડમીની ઇવેન્ટ યોજાવાની છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સરકારી રાહે સંસ્કૃતિનું ચીરહરણ!Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી?Tarnetar Mela Controversy | તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સ મુદ્દે પ્રવાસન મંત્રીએ શું કર્યો ખુલાસો?Vadodara BJP | વડોદરા ભાજપમાં ભડકાના એંધાણ, ભાજપ પ્રમુખની બેફામ બયાનબાજી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં કાળા તલથી કરો આ 4 કામ, 7 પેઢીઓ રહેશે ખુશહાલ
Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં કાળા તલથી કરો આ 4 કામ, 7 પેઢીઓ રહેશે ખુશહાલ
HDFC બેંક લાવી રહી છે વધુ એક IPO, 25,000,000,000 રૂપિયાના શેર ઓફર કરશે
HDFC બેંક લાવી રહી છે વધુ એક IPO, 25,000,000,000 રૂપિયાના શેર ઓફર કરશે
Embed widget