શોધખોળ કરો

રોટેટિંગ કેમેરા સાથે Samsung Galaxy A80 ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Galaxy A80 સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી માટે રોટેટિંગ કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. જે ફ્રંટ અને રિયર બન્ને બાજુ કામ કરશે. પ્રાઈમરી કેમેરા 48 મેગાપિક્સલનો છે.

નવી દિલ્હી: સેમસંગે Galaxy A80 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનની ખાસ વાત એ છે કે તેમાં રોટેટિંગ કેમેરા આપવામાં આવ્યો છે. કંપની અનુસાર દુનિયાનો આ પ્રથમ એવો સ્માર્ટફોન છે જે રોટેટિંગ ટ્રિપલ કેમેરા સ્માર્ટફોન છે. કંપનીએ દાવો કર્યો છે કે તેમાં આપવામાં આવેલા 48 મેગાપિક્સલનો કેમેરા સેન્સર અન્ય સ્માર્ટફોન કેમેરા કરતા શાનદાર છે. રોટેટિંગ કેમેરા સાથે Samsung Galaxy A80 ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ Galaxy A80ના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો તેમાં 6.7 ઇંચની ફૂલ એચડી પ્લસ સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જ્યારે ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 730G ઓક્ટાકોર પ્રોસેસર છે અને Android 9 Pie બેસ્ડ Samsung ONE યૂઝર ઇન્ટરફેસ પર ચાલે છે. રોટેટિંગ કેમેરા સાથે Samsung Galaxy A80 ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ આ સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી માટે રોટેટિંગ કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. જે ફ્રંટ અને રિયર બન્ને બાજુ કામ કરશે. પ્રાઈમરી કેમેરા 48 મેગાપિક્સલનો અને બીજો કેમેરા 8 મેગાપિક્સલનો છે જે અલ્ટ્રા વાઈડ છે. જ્યારે ત્રીજો 3D ડેપ્થ સેન્સિંગ કેમેરા છે. રોટેટિંગ કેમેરા સાથે Samsung Galaxy A80 ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ આ ફોનમાં 8GB RAM/128 GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. બેટરી 3,700mAh છે. જે 25w સુપર ફાસ્ટ ચાર્જ સપોર્ટ કરે છે અને USB Type C આપવામાં આવ્યું છે. Galaxy A80 ત્રણ કલર વેરિએન્ટમાં ઉપલબ્ધ રહેશે. તેમાં ગોસ્ટ વાઇડ, ફેન્ટમ બ્લેક અને એજેલ ગોલ્ડ સામેલ છે. રોટેટિંગ કેમેરા સાથે Samsung Galaxy A80 ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ Samsung Galaxy A80ની કિંમતની 47,990 રૂપિયા છે. આ ફોન માટે 22 જુલાઈ થી 31 જુલાઈ સુધઈ પ્રી બુકિંગ કરી શકાશે. જ્યારે 1 ઓગસ્ટથી સેલિંગ શરૂ થશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.