શોધખોળ કરો

શાનદાર ફિચર્સ સાથે ભારતમાં મળી રહ્યો છે સેમસંગનો આ દમદાર કેમેરા ફોન, જાણો વિગતે

આ ફોનમાં પણ ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાં 12 મેગાપિક્સલના પ્રાઇમરી સેન્સર f/1.8 વાઇડ એન્ગલ લેન્સ અને ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS)વાળી છે

નવી દિલ્હીઃ સેમસંગે પોતાની પ્રીમિયમ સ્માર્ટફોન ગેલેક્સી એસ સીરીઝ અંતર્ગત વધુ એક ફોન માર્કેટમાં ઉતાર્યો છે. સેમસંગે ગેલેક્સી S20 FE લૉન્ચ કર્યો છે, આને ફ્લેગશિપ સેમસંગ ગેલેક્સી S20 સીરીઝના મોબાઇલના સસ્તુ વર્ઝન માનવામાં આવી રહ્યુ છે. આ ફોનને ગયા મહિને ગ્લૉબલી લૉન્ચ કરવામાં આવ્યો હતો. જોકે, ભારત ઉપરાંત આ ફોનને 5G વેરિએન્ટમાં ઉતારવામાં આવ્યો છે. ભારતમાં સેમસંગ ગેલેક્સી એસ20 એફઇ સ્માર્ટફોનની કિંમત 44,999 રૂપિયા છે, અને આ 4જી વેરિએન્ટ છે. સેમસંગ Galaxy S20 FEના દમદાર ફિચર્સ... સેમસંગના આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 10 આધારિત One UI 2.0 મળશે. ફોનમાં 6.5 ઇંચની ફૂલ એચડી પ્લસ સુપર એમૉલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લેનુ રિઝૉલ્યૂશન 1080x2400 પિક્સલ છે. પ્રૉટેક્શન માટે આના પર ગોરિલ્લા ગ્લાસ 3 લગાવવામાં આવ્યો છે. ફોનના 4જી વેરિએન્ટમાં Exynos 990 અને 5જી વેરિએન્ટમાં સ્નેપડ્રેગન 865 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આમાં 8GB RAM+128GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. આ ફોનમાં પાંચ કલર ઓપ્શન આપવામાં આવ્યા છે. જેમાં ક્લાઉડ રેડ, ક્લાઉડ લેવેન્ડર, ક્લાઉડ મિન્ટ, ક્લાઉડ નેવી અને ક્લાઉડ વ્હાઇટ સામેલ છે. સેમસંગ Galaxy S20 FEનો કેમેરો આ ફોનમાં પણ ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાં 12 મેગાપિક્સલના પ્રાઇમરી સેન્સર f/1.8 વાઇડ એન્ગલ લેન્સ અને ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS)વાળી છે. વળી 12 એમપીનુ સેકન્ડરી સેન્સર અલ્ટ્રા વાઇડ એન્ગલ f/2.2 લેન્સ આપવામાં આવ્યો છે. જેમાં 123 મેગાપિક્સલ ફિલ્ડ ઓફ વ્યૂ (FoV) છે. ત્રીજો કેમેરો 8 મેગાપિક્સલનો ટેલિફોટો શૂટર છે. સેમસંગ ગેલેક્સી S20 ફેન એડિશનમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો પણ છે. જે ઓટૉફૉક્સડ સપોર્ટની સાથે આવે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં વાઇફાઇ, બ્લૂટૂથ v5.0, GPS/A-GPS, એનએફસી અને યુએસબી સપોર્ટ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.

ટોપ સ્ટોરી

બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ
બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
HDFC બેંકે લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો: જાણો તમારા EMI પર શું અસર થશે?
HDFC બેંકે લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો: જાણો તમારા EMI પર શું અસર થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રીક્ષાચાલકોની દાદાગીરી
Hun To Bolish : હું તો બોલીશ : ઘાસચારાનો દુષ્કાળ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજોનો પર્દાફાશ ક્યારે ?
Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ
બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
HDFC બેંકે લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો: જાણો તમારા EMI પર શું અસર થશે?
HDFC બેંકે લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો: જાણો તમારા EMI પર શું અસર થશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
Embed widget