શોધખોળ કરો

સેમસંગે લૉન્ચ કર્યા લેટેસ્ટ વાયરલેસ ઇયરફોન, પાંચ-દસ નહીં બેટરી ચાલશે 500 કલાક સુધી, જાણો ખાસિયતો વિશે....

ગ્રાહક આને ફ્લિપકાર્ટ અને સેમસંગના ઓનલાઇન સ્ટૉર પરથી ખરીદી શકશે. આ ઇયરફોનમાં ફિઝીકલ બટન આપવામાં આવ્યા છે, જેનો ઉપયોગ કૉલ રિસીવ કરવા, મ્યૂટ કરવા અને કૉલ રિજેક્ટ કરવા માટે કરવામાં આવી શકે છે

નવી દિલ્હીઃ સેમસંગે ભારતમાં પોતાના નવા ઇયરફોન ‘Level U2’ લૉન્ચ કરી દીધા છે. આની કિંમત 1,999 રૂપિયા રાખવામાં આવી છે. આમાં બ્લેક અને બ્લૂ. બે કલર ઓપ્શન મળશે. ગ્રાહક આને ફ્લિપકાર્ટ અને સેમસંગના ઓનલાઇન સ્ટૉર પરથી ખરીદી શકશે. આ ઇયરફોનમાં ફિઝીકલ બટન આપવામાં આવ્યા છે, જેનો ઉપયોગ કૉલ રિસીવ કરવા, મ્યૂટ કરવા અને કૉલ રિજેક્ટ કરવા માટે કરવામાં આવી શકે છે. 500 કલાકનો છે સ્ટેન્ડબાય બેકઅપ સેમસંગ Level U2ની ડિઝાઇન એકદમ પ્રીમિયમ છે. એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે જેથી તમે લાંબા સમય સુધી આનો ઉપયોગ કરી શકો. કંપનીનો દાવો છે કે ફૂલ ચાર્જ કરવાથી આ 500 કલાકનો સ્ટેન્ડબાય રહેશે. જ્યારે આમાં 18 કલાક મ્યૂઝિક પ્લેબેક અને 13 કલાકનો ટૉકટાઇમનો પણ દાવો કરવામાં આવ્યો છે. ચાર્જિંગ માટે આમાં યુએસબી ટાઇપ-સી પોર્ટનો સપોર્ટ મળશે. આ છે કનેક્ટિવિટી ફિચર્સ... આમાં 12mmના ડ્રાઇવર છે, કનેક્ટિવિટી માટે આમાં બ્લૂટૂથ 5.0 આપવામાં આવ્યુ છે. આમાં AAC, SBC અને Scalable codec નો સપોર્ટ મળે છે. આમાં બે માઇક્રોફોન આપવામાં આવ્યા છે, જેની મદદથી બેસ્ટ કૉલિંગનો સપોર્ટ મળે છે. આનુ વજન 41.5 ગ્રામ છે, આ ઇયરફોનમાં ફિઝીકલ બટન આપવામાં આવ્યુ છે. આનો ઉપયોગ કૉલ રિસીવ કરવા, મ્યૂટ કરવા અને કૉલ રિજેક્ટ કરવા માટે કરવામાં આવી શકે છે. વૉટર રિસિસ્ટન્ટ માટે આમાં IPX2ની રેટિંગ મળી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તમાશો
Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
Embed widget