શોધખોળ કરો

હવે Paytmથી પણ આ રીતે જોઇ શકાશે લાઇવ ટ્રેન અને PNR સ્ટેટસ, જાણો પ્રૉસેસ.....

એપ ઉપરાંત તમે Paytm ની વેબસાઇટ પર જઇને પણ આ તમામ જાણકારી બહુજ આસાનીથી પ્રાપ્ત કરી શકો છો. 

Train Status By Paytm: ટ્રેનથી મુસાફરી કરનારા લોકો માટે એક ખાસ સારા સમાચાર સામે આવ્યા છે. આજકાલ લોકો IRCTC એપની મદદથી ઘરે બેસીને ઓનલાઇન પોતાની ટિકીટ બુક કરાવી શકે છે, આ ઉપરાંત તે લાઇવ ટ્રેન સ્ટેટસ અને PNR સ્ટેટસની તપાસ પણ કરી શકે છે. જોકે, હવે IRCTC એપ ઉપરાંત તમે Paytm અને PhonePe વગેરે ડિજીટલ એપથી પણ તમે ટ્રેન ટિકીટ બૂક કરાવી શકશો, શું તમે જાણો છો Paytm એપ તમને ટ્રેન ટિકીટ બુક કરાવવાની સાથે સાથે PNR સ્ટેટસ અને લાઇવ ટ્રેન સ્ટેટસ જોવાની સુવિધા આપે છે ? તમે Paytm એપની મદદથી આ સુવિધાનો લાભ ઉઠાવી શકો છો, જાણો શું છે આખી પ્રૉસેસ....... 

Paytm એપ પર આ રીતે જોઇ શકાશે સ્ટેટેસ - 
જો તમે તમારુ PNR સ્ટેટસ અને લાઇવ સ્ટેટસ જોવા માંગો છો, તો તમારી પાસે PNR નંબર અને ટ્રેન નંબર હોવો જરૂરી છે. તમે પેટીએમ એપનો યૂઝ કરીને કોઇપણ IRCTC ટ્રેનની લાઇવ રનિંગ સ્થિતિને જાણી શકો છો, આ ઉપરાંત તમે એ પણ જાણી શકો છો કે, ટ્રેન કયા પ્લેટફોર્મ પર રોકાશે, આ ઉપરાંત અન્ય કેટલીય જાણકારીઓ તમારી સ્ક્રીન પર આવી જશે. 

આ રીતે જુઓ લાઇવ ટ્રેન સ્ટેટસ - 
• આ માટે સૌથી પહેલા તમારે તમારા સ્માર્ટફોનમાં Paytm એપ ઓપન કરવી પડશે. 
• એપ ઓપન થયા પછી સ્ક્રૉલ ડાઉન કરીને નીચે આવો અને Trains Tickets વાળા ઓપ્શનમાં જાઓ. 
• અહીં આવ્યા પછી હવે Trains Status વાળા બટન પર ક્લિક કરી દો. 
• હવે અહીં ટ્રેનનુ નામ અને નંબર નાંખો. 
• હવે બૉર્ડિંગ સ્ટેશનને સિલેક્ટ કરી લો અને Check live Status બટન પર ક્લિક કરી દો. 
• હવે તમે આસાનીથી પ્લેટફોર્મ નંબર અને ટ્રેન અરાઇવલ ટાઇમની તપાસ કરી શકો છો. 

આ રીતે કરો PNR સ્ટેટસની તપાસ - 
• તમારી Paytm એપ ઓપન કરો. 
• Ticket Booking Section માં જાઓ અને Trains Tickets ઓપ્શનને સિલેક્ટ કરો. 
• અહીં તમારે Check PNR ટેબ પર ક્લિક કરવાનુ છે. 
• આ પછી હવે તમારે પોતાનો 10 ડિજીટ વાળો PNR નંબર નાંખવાનો છે. 
• હવે Check Now બટન પર ક્લિક કરી દો. 
• અહીં ક્લિક કરતા જ ટ્રેનની તમામ ડિટેલ્સ તમારી સામે આવી જશે. 

એપ ઉપરાંત તમે Paytm ની વેબસાઇટ પર જઇને પણ આ તમામ જાણકારી બહુજ આસાનીથી પ્રાપ્ત કરી શકો છો. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget