શોધખોળ કરો

ચાર્જિગ દરમિયાન આ આઇફોનમાં થયો બ્લાસ્ટ, Appleએ શું લીધો નિર્ણય?

આ ઘટના બાદ કંપનીએ એક નિવેદન પણ બહાર પાડ્યું છે અને આ ઘટનાની તપાસ કરવા માટે મહિલા પાસે ફોન માંગ્યો છે

ચીનમાં iPhone 14 Pro Maxમાં બ્લાસ્ટ થયાના સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, રાત્રે ચાર્જ કરતી વખતે એક મહિલાના iPhone 14 Pro Maxમાં આગ લાગી હતી. શાંક્સી રેડિયો અને ટેલિવિઝન સ્ટેશને અહેવાલ આપ્યો છે કે આઇફોનની બેટરીમાં વિસ્ફોટ થયા બાદ ડિવાઇસમાં આગ લાગી હતી. આ ઘટના બાદ કંપનીએ એક નિવેદન પણ બહાર પાડ્યું છે અને આ ઘટનાની તપાસ કરવા માટે મહિલા પાસે ફોન માંગ્યો છે.  હાલમાં એ સ્પષ્ટ નથી થયું કે આઇફોનમાં લગાવેલી બેટરી ઓરિજિનલ હતી કે થર્ડ પાર્ટી બેટરી હતી. તપાસ બાદ એ પણ જાણવા મળશે કે મહિલા અસલી ચાર્જરનો ઉપયોગ કરતી હતી કે નકલી.

મહિલાએ વર્ષ 2022માં iPhone 14 Pro Max ખરીદ્યો હતો. આ ફોનની વેલિડિટી ખત્મ થઇ ચૂકી હતી. જોકે એપલે મહિલાને કહ્યું છે કે તેને વોરન્ટી અંગે ચિંતા કરવાની જરૂર છે. આ ઘટના બાદ કંપનીએ યુઝર્સને iPhoneમાં થર્ડ પાર્ટી બેટરી કે ચાર્જરનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે. આમ કરવાથી બ્લાસ્ટનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે.

ઘટના બાદ કંપનીએ શું કહ્યું?

આ ઘટના બાદ કંપનીએ મહિલાને ડિવાઇસ પરત કરવા કહ્યું છે. તેમજ લોકોને માત્ર ઓરિજિનલ ચાર્જર અને બેટરીનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. કંપનીએ યુઝર્સને સલાહ આપી છે કે તેઓ સુરક્ષા કારણોસર ફોનને બેડ કે ઓશીકા પાસે ચાર્જ ન કરે. કંપનીનું કહેવું છે કે ચાર્જ કર્યા પછી ચાર્જરનું પ્લગ ઓફ કરવું જોઈએ. આ સાથે કંપનીએ થર્ડ પાર્ટી ચાર્જરનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે. કંપની એ પણ સલાહ આપી હતી કે જો કોઈપણ ડિવાઇસમાં ખામીના સંકેત દેખાય તો તેને અધિકૃત સેવા કેન્દ્ર પર તરત જ તપાસવામાં આવે.                                                                

શું iPhone 14 Plus ના કેમેરામાં કોઈ સમસ્યા છે? હવે Apple ફ્રીમાં રિપેર કરશે, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

ટોપ સ્ટોરી

રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી Insta-Facebook, Meta કેમ રહેશે બંધ, જાણો કારણ
રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી Insta-Facebook, Meta કેમ રહેશે બંધ, જાણો કારણ
6000mAh બેટરી અને 50MP કેમેરા સાથે Redmiનો સસ્તો 5G ફોન લોન્ચ, જાણો તેના દમદાર ફીચર્સ
6000mAh બેટરી અને 50MP કેમેરા સાથે Redmiનો સસ્તો 5G ફોન લોન્ચ, જાણો તેના દમદાર ફીચર્સ
બાળકોનું Aadhaar હોય તો આ ભૂલ ન કરો, આટલા વર્ષ બાદ જરુરી છે અપડેટ
બાળકોનું Aadhaar હોય તો આ ભૂલ ન કરો, આટલા વર્ષ બાદ જરુરી છે અપડેટ
હવે આ દેશમાં 16 વર્ષથી નાના બાળકોના સોશિયલ મીડિયા વાપરવા પર લાગશે પ્રતિબંધ, જાણો કેમ
હવે આ દેશમાં 16 વર્ષથી નાના બાળકોના સોશિયલ મીડિયા વાપરવા પર લાગશે પ્રતિબંધ, જાણો કેમ

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી
Ambalal Patel Prediction : સપ્ટેમ્બરમાં કેવો પડશે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : બનાસકાંઠામાં ગ્રીન રેવોલ્યુશન!
Hun To Bolish : હું તો બોલીશ : અઘરું બન્યું અમેરિકા!
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદ ખેંચાયો, સ્થિતિ કેટલી ગંભીર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 288 ભારતીયો સંપર્ક વિહોણા, 21 લોકોનું રેસ્ક્યૂ - વિદેશ મંત્રાલય 
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 288 ભારતીયો સંપર્ક વિહોણા, 21 લોકોનું રેસ્ક્યૂ - વિદેશ મંત્રાલય 
Nepal Flash Floods : નેપાળમાં વિનાશક પૂર, જળપ્રલયમાં ગુજરાતના 12 લોકો ગૂમ, 207નાં મૃત્યુ
Nepal Flash Floods : નેપાળમાં વિનાશક પૂર, જળપ્રલયમાં ગુજરાતના 12 લોકો ગૂમ, 207નાં મૃત્યુ
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 300 થી વધુ ભારતીયો ગુમ, જાણો કયા રાજ્યના કેટલા?
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 300 થી વધુ ભારતીયો ગુમ, જાણો કયા રાજ્યના કેટલા?
Rajkot News: રાજકોટમાં ભિક્ષુક વૃદ્ધા સાથે દુષ્કર્મ બાદ કરવામાં આવી હત્યા, પોલીસ તપાસમાં આરોપીના ચોંકાવનારા ખુલાસા
Rajkot News: રાજકોટમાં ભિક્ષુક વૃદ્ધા સાથે દુષ્કર્મ બાદ કરવામાં આવી હત્યા, પોલીસ તપાસમાં આરોપીના ચોંકાવનારા ખુલાસા
Ankit Balian: હરિયાણવી સિંગર અંકિત બાલિયાનની હત્યા; 4 હુમલાખોરોએ 14 ગોળી ધરબી દીધી
Ankit Balian: હરિયાણવી સિંગર અંકિત બાલિયાનની હત્યા; 4 હુમલાખોરોએ 14 ગોળી ધરબી દીધી
Ahmedabad: ગુજરાત યુનિના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ અંગે આપી પહેલી પ્રતિક્રિયા
Ahmedabad: ગુજરાત યુનિના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ અંગે આપી પહેલી પ્રતિક્રિયા
સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે AAP નેતા ઈસુદાન ગઢવી બેસશે અનિશ્ચિતકાળના ધરણા પર
સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે AAP નેતા ઈસુદાન ગઢવી બેસશે અનિશ્ચિતકાળના ધરણા પર
Amreli News: દૂધાળા ગામે કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ
Amreli News: દૂધાળા ગામે કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ
Embed widget