શોધખોળ કરો

શું iPhone 16 યુઝર્સની અપેક્ષાઓ પર ખરો સાબિત થસે? તેના ફીચર્સથી લઈને ડિઝાઇન સુધી તમામ વિગતો જાણો!

iPhone 16 સપ્ટેમ્બર 2024માં લોન્ચ થઈ શકે છે. એપલના આ લેટેસ્ટ ફોનને લઈને ઘણી લીક વિગતો સામે આવી ચુકી છે. ચાલો જાણીએ કે આ ફોનથી શું અપેક્ષા રાખી શકાય છે.

iPhone 16 Launch: Appleએ તેની WWDC ઇવેન્ટ દરમિયાન ઘણી મોટી જાહેરાતો કરી હતી જેમાં iOS 18 મુખ્ય ફોકસ હતું. ત્યાર બાદ Appleના iPhone 16 વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. આ ફોનના લોન્ચિંગ અંગે કહેવામાં આવી રહ્યું છે કે તે લગભગ સપ્ટેમ્બર 2024માં લોન્ચ થઈ શકે છે. આ લેટેસ્ટ આઈફોન અંગે દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે તેમાં કયા નવા ફીચર્સ સામેલ કરવામાં આવશે.

નવીનતમ ટેકનોલોજીનું મિશ્રણ
iPhone 16 ના સંબંધિત માહિતી સામે આવતા જાણવા મડયું છે કે Apple આ ફોનમાં નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકે છે, જે તેને અન્ય સ્માર્ટફોનથી અલગ બનાવે છે. એવું માનવામાં આવે છે કે આ ફોન નવા પ્રોસેસર અને કેમેરા ટેક્નોલોજી સાથે આવશે, જેના કારણે યુઝર્સને શ્રેષ્ઠ અને ઉત્તમ ફોટો અને વીડિયો ક્વોલિટીનો અનુભવ મળશે. વધુમાં, iPhone 16માં વધુ સારી બેટરી લાઈફ અને ચાર્જિંગ લાઈફ પણ હોઈ શકે છે, જે તેને વધુ યુઝર-ફ્રેન્ડલી બનાવે છે.

વાત કરીએ તેની ડિઝાઇન અને ડિસ્પ્લે વિશે 
iPhone 16 ની ડિઝાઇનમાં પણ કેટલાક નવા ફેરફારો જોવા મળી શકે છે. Apple તેના વપરાશકર્તાઓને પ્રીમિયમ અને નવીનતમ ડિઝાઇન અનુભવ આપવા માટે દર વખતે કઈક ને કઈક નવી ડિઝાઇન લાવે છે. આ વખતે પણ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે iPhone 16માં મોટી અને સારી ડિસ્પ્લે હશે, જેમાં યુઝર્સને શાનદાર વિઝ્યુઅલનો અનુભવ મળશે. આ સાથે, આ ફોનમાં પાતળા બેઝલ્સ અને ઉચ્ચ સ્ક્રીન-ટુ-બોડી રેશિયો હોઈ શકે છે, જે તેના દેખાવને વધુ આકર્ષક બનાવશે.

હવે વાત કરીએ તેના સૉફ્ટવેર અને સુવિધાઓ(ફીચર્સ) વિશે 
Apple તેના iPhones માં નવીનતમ સોફ્ટવેર અપડેટ્સ પ્રદાન કરવા માટે જાણીતું છે. iPhone 16 માં નવી ઓપરેટિંગ સિસ્ટમ અને વધુ સારી સોફ્ટવેર સુવિધાઓ પણ હોઈ શકે છે, જે વપરાશકર્તાઓને વધુ સરળ અને સાહજિક અનુભવ આપશે. આ સિવાય iPhone 16માં સિક્યોરિટી ફીચર્સ પણ હોઈ શકે છે, જેથી યુઝર્સના ડેટાને સુરક્ષિત કરી શકાય.

કિંમત અને ઉપલબ્ધતા
iPhone 16 ની કિંમત વિશે હજી સુધી કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી, પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે અગાઉના મોડલ્સ કરતા થોડો મોંઘો હોઈ શકે છે. તેમ છતાં મહત્વપૂર્ણ અપડેટ છે કે આઇફોન વપરાશકર્તાઓ તેના લોન્ચની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Rath Yatra | ભાવનગર રથયાત્રામાં લાગ્યા રાજકોટ આગકાંડના બેનર, પોલીસે બેનર ઉતરાવતા લોકોમાં રોષSurat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકારAhmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Embed widget