શોધખોળ કરો

આ નંબરો પરથી આવતા કૉલ્સથી સાવધાન રહો! રિલાયન્સ જિયોએ ગ્રાહકો માટે ચેતવણી જારી કરી

Reliance Jio: ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયોએ તેના ગ્રાહકો માટે એક ચેતવણી જારી કરી છે. કંપનીએ લોકોને આ નંબરો પરથી આવતા મેસેજ અને કૉલ્સને ન ઉઠાવવાની અપીલ કરી છે.

Reliance Jio: ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયોએ તેના ગ્રાહકો માટે એક ચેતવણી જારી કરી છે. કંપનીએ યુઝર્સને +92 કોડથી આવતા કૉલ્સ અને મેસેજોથી સાવધાન રહેવાની વિનંતી કરી છે. દેશમાં સતત વધી રહેલા સ્કેમની વચ્ચે કંપનીએ લોકોને ચેતવ્યા છે કે આવા કૉલ્સથી સાવધાન રહો નહીં તો તમને પણ ભારે નુકસાન થઈ શકે છે.

શું ચેતવણી આપી?

તમને જણાવી દઈએ કે કંપનીએ તેના યુઝર્સને મોકલેલા એક એસએમએસમાં કહ્યું, "+92 કોડ અથવા અન્ય સ્રોતોથી પોલીસ અધિકારી બનીને કરવામાં આવેલા કૉલ્સ અથવા મેસેજોથી સાવધાન રહો. સાયબર ગુનાની ફરિયાદ નોંધાવવા માટે 1930 પર કૉલ કરો અથવા cybercrime.gov.in પર રિપોર્ટ કરો."

ફ્રોડ અક્સર લોકોને છેતરવા માટે પોતાને પોલીસ અધિકારી તરીકે રજૂ કરે છે જેથી તેઓ વ્યક્તિગત માહિતી તેમની સાથે શેર કરે અથવા પૈસા આપે. જણાવી દઈએ કે તાજેતરમાં, CBIએ પણ જનતાને એક ચેતવણી જારી કરી હતી કે છેતરપિંડીની પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ થઈ રહી છે, જ્યાં ગુનેગારો પોતાને CBI અધિકારી ગણાવીને લોકો પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ગુનેગારો એજન્સીના લોકો અને વરિષ્ઠ અધિકારીઓના નામોનો ઉપયોગ કરીને લોકોને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

છેતરપિંડીથી બચવા માટેના ઉપાયો

આવી છેતરપિંડીથી બચવા માટે તમે પણ કેટલીક સલાહ માનીને તમારી જાતને છેતરપિંડીથી બચાવી શકો છો.

જો તમને કોઈનો કૉલ આવે છે જે પોતાને પોલીસ અધિકારી કહે છે, તો તેમની પાસેથી તેમનો બેજ નંબર, વિભાગનું નામ અને સંપર્ક નંબર માંગો. આ પછી તમે તેને અધિકૃત ચેનલો દ્વારા ચકાસી શકો છો.

આ ઉપરાંત તમારો સામાજિક સુરક્ષા નંબર, બેંક એકાઉન્ટની માહિતી અથવા ક્રેડિટ કાર્ડની વિગતો જેવી સંવેદનશીલ માહિતી ફોન પર શેર કરવાથી બચો, ખાસ કરીને જો તમે કૉલ શરૂ કર્યો ન હોય.

સાચા પોલીસ અધિકારી ક્યારેય તમને તાત્કાલિક ચુકવણી અથવા નિર્ણય લેવા માટે દબાણ નહીં કરે. જો કોઈ વ્યક્તિ તાત્કાલિક પેમેન્ટની માંગણી કરે છે તો તે સંકેત છે કે તે છેતરપિંડી છે.

જો તમને કૉલ વિશે શંકા છે, તો કૉલ કાપી નાખો અને સીધા પોલીસ વિભાગનો સંપર્ક કરો.

આ પણ વાંચોઃ

કામની વાતઃ રાશન કાર્ડની યાદીમાંથી તમારું નામ કપાઈ ગયું છે, તો આ રીતે ફરીથી ઉમેરી શકો છો, જાણો પ્રોસેસ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
શું તમને પણ લોહી જોઈને ચક્કર આવે છે? જાણો આ સમસ્યા કેટલી જીવલેણ છે?
શું તમને પણ લોહી જોઈને ચક્કર આવે છે? જાણો આ સમસ્યા કેટલી જીવલેણ છે?
Christmas: ક્રિસમસ પર ચર્ચ પહોંચ્યા PM મોદી, પ્રાર્થના સભામાં થયા સામેલ
Christmas: ક્રિસમસ પર ચર્ચ પહોંચ્યા PM મોદી, પ્રાર્થના સભામાં થયા સામેલ
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે
Embed widget