શોધખોળ કરો

જિઓ, વોડાફોન, એરટેલની ધમાકેદાર રિચાર્જ ઓફર, રોજ મળી રહ્યો છે આટલો ડેટા

ભારતીય યૂઝર્સ માટે જિઓની સાથે સાથે હવે વૉડાફોન, અને એરટેલ જેવી મોટી કંપનીઓ પણ બેસ્ટ ઇન્ટરનેટ ડેટા પ્લાન ઓફર કરી રહી છે

નવી દિલ્હીઃ ભારતમાં ટેલિકૉમ બજારમાં કંપનીઓ પોતાના કસ્ટમર્સ માટે રોજ નવા નવા પ્લાન્સ લઇને આવી રહી છે. જેમાં એક દિવસની અંદર સારામાં સારો ડેટા યૂઝ કરવા આપી રહી છે. જો તેમ બેસ્ટ રિચાર્જ પ્લાન શોધી રહ્યા હોય તો અહીં ત્રણેય મોટી કંપનીઓના 56 દિવસના બેસ્ટ રિચાર્જ પ્લાન વિશે માહિતી આપી રહ્યાં છીએ. આ દરેક પ્લાનની વેલિડિટી 56 દિવસની છે. જિઓ, વોડાફોન, એરટેલની ધમાકેદાર રિચાર્જ ઓફર, રોજ મળી રહ્યો છે આટલો ડેટા જિઓનો પ્લાન.... જિઓના આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે. જિયોનો આ પ્લાન 399 રૂપિયાનો છે. આ પ્લાનમાં દરરોજ 1.5 GB ડેટા મળે છે. આ ઉપરાંત કલિંગ માટે 2,000 નૉન જિયો મળે છે. જ્યારે જિઓ ટૂ જિઓ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગનો ફાયદો મળે છે. આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે. જિઓ, વોડાફોન, એરટેલની ધમાકેદાર રિચાર્જ ઓફર, રોજ મળી રહ્યો છે આટલો ડેટા વૉડાફોનનો પ્લાન... વૉડાફોનના આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે. 56 દિવસની વેલિડિટી વાળા આ પ્લાનમાં કંપની 399 રૂપિયામાં પ્લાનમાં દરરોજ 3GB ડેટા આપે છે. ઉપરાંત અનલિમિટેડ કૉલિંગ અને દરોજના 100 એસએમએસ કરવાની સુવિધા પણ છે. જિઓ, વોડાફોન, એરટેલની ધમાકેદાર રિચાર્જ ઓફર, રોજ મળી રહ્યો છે આટલો ડેટા એરટેલનો પ્લાન.... એરટેલના આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે. એરટેલના આ પ્લાનની કિંમત 399 રૂપિયા છે. આ પ્રીપેડ પ્લાનમાં દરરોજ 1.5 GB ડેટા મળે છે. આ ઉપરાંત આમાં કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલ કરવાની સુવિધા મળે છે. આ પેકની વેલિડિટી 56 દિવસની છે. એરટેલ, વૉડાફોન, અને જિઓના પ્લાનની કિંમત એકસરખી જ છે. જો તમે 56 દિવસનુ રિચાર્જ પ્લાન ખરીદવા માંગતા હોય તો આ પ્લાન બેસ્ટ સાબિત થઇ શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Embed widget