શોધખોળ કરો

Tech News: નંબર સેવ કર્યા વિના સીધો WhatsApp પર મોકલી શકો છો મેસેજ..... જાણો શું છે રીત

તાજેતરમાં જ વૉટ્સએપ યૉરસેલ્ફ (Message Yourself) નામનુ નવુ ફિચર રૉલઆઉટ કર્યુ છે, અને લોકોને પણ તેના વિશે વધુ જાણકારી નથી.

Tech News: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ આજે દુનિયાભરમાં સૌથી વધુ લોકપ્રિય બની ગઇ છે, લોકો આજે પોતાના મોટાભાગના કામકાજ વૉટ્સએપ મારફતે જ ઘરે બેસીને પુરી કરી શકે છે. એટલુ જ નહીં વૉટ્સએપ પણ પોતાના યૂઝર્સને વધુ સારા એક્સપીરિયન્સ માટે સારા સારા ફિચર્સ આપી રહી છે. પરંતુ આ તમને ખબર છે, તમે કોઇનો નંબર એડ કર્યા વિના પણ મેસેજની આપલે કરી શકો છો, બહુ ઓછા લોકો આ વિશે જાણે છે. અમે તમને અહીં આજે તેના વિશે વાત કરી રહ્યાં છીએ, જાણો આખી પ્રૉસેસ.......... 

તાજેતરમાં જ વૉટ્સએપ યૉરસેલ્ફ (Message Yourself) નામનુ નવુ ફિચર રૉલઆઉટ કર્યુ છે, અને લોકોને પણ તેના વિશે વધુ જાણકારી નથી. આનાથી તમે કોઇનો નંબર સેવ કર્યા વિના તેને મેસેજ મોકલી શકો છો. જાણો કઇ રીતે...... 

આ છે રીતે  - 
- વિના નંબર સેવ કરે જો તમે કોઇની સાથે વાત કરવા માંગો છો, તો આના માટે તાજેતરમાં જ રૉલઆઉટ થયેલુ ફિચર 'મેસેજ યૉરસેલ્ફ'ની મદદ લઇ શકો છો. સૌથી પહેલા તમે કૉન્ટેક્ટ લિસ્ટમાં જઇને 'મેસેજ યૉરસેલ્ફ'માં ખુદ તે નંબર પર મોકલો જેને તમે વાચતીત કરવા માંગો છો.
- જેમ કે તમે આ નંબર ખુદને મોકલી દેશો તો તમારી સંખ્યા વાદળી રંગની દેખાશે. 
- હવે નંબર પર ટેપ કરો અને તમને ત્રણ ઓપ્શન દેખાશે. પહેલુ 'ચેટ વિધ ફૉર નંબર' બીજુ વૉટ્સએપ પર કૉલ કરો, ત્રીજી 'કૉન્ટેક્ટમાં એડ કરો'. 
- પહેલો ઓપ્શન એટલે કે 'ચેટ વિથ ફોન નંબર' ને સિલેક્ટ કરતાં જ ચેટ વિન્ડો ખુલી જશે, અને તમે અહીં આસાનીથી તે વ્યક્તિ સાથે વાતચીત કરી શકો છો. 

 

WhatsApp એ નવેમ્બરમાં 37 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધ મુક્યો, જાણો કેમ?

ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે નવેમ્બર મહિનામાં લાખો ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો. મેસેજિંગ પ્લેટફોર્મનો તાજેતરનો રિપોર્ટ દર્શાવે છે કે વોટ્સએપે 1 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી 37 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. વોટ્સએપે ઓક્ટોબર મહિનામાં પણ લાખો એકાઉન્ટ્સ પર સમાન પ્રતિબંધ લાગુ કર્યો હતો, પરંતુ તે સમયે એકાઉન્ટ્સની સંખ્યા વર્તમાન સંખ્યા કરતા 2 લાખ ઓછી હતી.

રિપોર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે 37 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમાંથી 9 લાખ 90 હજાર એકાઉન્ટ એવા છે, જેને કોઈ પણ યુઝર દ્વારા જાણ કરતા પહેલા જ પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા હતા. ભારતમાં લાખો એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવા અંગે WhatsApp પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સેવાઓમાં દુરુપયોગને રોકવામાં અગ્રેસર છે. વર્ષોથી કંપનીએ તેના પ્લેટફોર્મ પર યુઝર્સને સુરક્ષિત રાખવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અન્ય અદ્યતન તકનીકો, ડેટા વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો અને પ્રક્રિયાઓમાં સતત રોકાણ કર્યું છે.

કંપનીએ કહ્યું કે તે પ્લેટફોર્મ પર ખરાબ વર્તનને રોકવા માટે સાધનો અને સંસાધનોનો ઉપયોગ કરે છે. તેમણે વધુમાં કહ્યું કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, કારણ કે કોઈને નુકસાન થાય તે પહેલાં તેને અટકાવવું વધુ સારું છે. આ WhatsApp એકાઉન્ટ્સ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો, 2021 ના ​​નિયમ 4(1)(d) હેઠળ પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

How to change address in Aadhaar: હવે તમે ઘરે બેઠા નવી એપમાં બદલી શકો છો આધાર એડ્રેસ, જાણો પ્રોસેસ
How to change address in Aadhaar: હવે તમે ઘરે બેઠા નવી એપમાં બદલી શકો છો આધાર એડ્રેસ, જાણો પ્રોસેસ
Instagram પર કેવી રીતે શેર કરાય છે લાઈવ લોકેશન? 99% લોકોને આજે પણ નથી ખબર આ સરળ રીત
Instagram પર કેવી રીતે શેર કરાય છે લાઈવ લોકેશન? 99% લોકોને આજે પણ નથી ખબર આ સરળ રીત
વાવાઝોડા દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ સાધનો બગડતા અટકાવવા હોય તો માત્ર સ્વિચ બંધ કરવાથી નહીં ચાલે, જાણો યોગ્ય રીત
વાવાઝોડા દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ સાધનો બગડતા અટકાવવા હોય તો માત્ર સ્વિચ બંધ કરવાથી નહીં ચાલે, જાણો યોગ્ય રીત
શું છે WhatsApp E-Mitra? પાણી અને વીજળી બિલની ચૂકવણી સહિત ઘરે બેઠા મળશે 27 સરકારી સેવાઓ
શું છે WhatsApp E-Mitra? પાણી અને વીજળી બિલની ચૂકવણી સહિત ઘરે બેઠા મળશે 27 સરકારી સેવાઓ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget