શોધખોળ કરો

Realme Narzo N55: ભારતમાં લૉન્ચ થયો રિયલમીનો સસ્તો પણ હાઇટેક ફોન, ફિચર્સ છે એકથી એક હટકે......

Realme Narzo N55ની શરૂઆતી કિંમત 10,999 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્માર્ટફોન પ્રાઇમ બ્લૂ કલર અને પ્રાઇમ બ્લેક કલર ઓપ્શનમાં ખરીદી માટે અવેલેબલ છે.

Realme Narzo N55: ચીની સ્માર્ટફોન મેકર કંપની Realmeએ ભારતમાં પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન Realme Narzo N55 લૉન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોન આજે એટલે કે 12મી એપ્રિલે લૉન્ચ કરવામાં આવ્યો હતો. આ લેટેલ્ટ અને હાઇટેક ફોનને કંપનીએ આજે ​​બપોરે 12 વાગે એક વર્ચ્યૂઅલ ઈવેન્ટમાં લૉન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ સ્માર્ટફોનના બેસિક ફિચર્સની વાત કરીએ તો કંપનીએ સ્માર્ટફોનમાં 64 એમપીનો પ્રાઇમરી કેમેરો, 90Hz રિફ્રેશ રેટ અને 5000mAh બેટરી આપી છે. આ ફોનને આ ફેસિલીટી તેને ખાસ બનાવે છે. 

Realme Narzo N55 કિંમત -
Realme Narzo N55ની શરૂઆતી કિંમત 10,999 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્માર્ટફોન પ્રાઇમ બ્લૂ કલર અને પ્રાઇમ બ્લેક કલર ઓપ્શનમાં ખરીદી માટે અવેલેબલ છે. ઉલ્લેખનીય છે કે, આનું સેલિંગ 18 એપ્રિલે બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. આ ફોન એમેઝોન ઈન્ડિયાની વેબસાઈટ પર ઓનલાઈન અવેલેબલ રહેશે. કંપનીએ પણ ખુલાસો કર્યો છે કે આ સ્માર્ટફોન બે વેરિઅન્ટમાં માર્કેટમાં આવશે અને આના પર યૂઝર્સને 1,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે. 

Realme Narzo N55ના સ્પેશિફિકેસન્સ - 
Realme Narzo N55માં કંપનીએ 6.72-ઇંચ FHDની ડિસ્પ્લે આપી છે, જેમાં 90Hz રિફ્રેશ રેટ અને 680nits પીક બ્રાઇટનેસ છે. પ્રૉસેસરની વાત કરીએ, તો આ સ્માર્ટફોનમાં તમને MediaTek Helio G88 પ્રૉસેસર મળે છે, જેમાં 6GB સુધીની રેમ અને 128GB સુધીનું સ્ટૉરેજ મળે છે. 
 
Realme Narzo N55નો કેમેરો - 
આ સ્માર્ટફોનમાં તમને ડ્યૂલ કેમેરા સેટઅપ મળશે, જેમાં 64MPનો પ્રાઈમરી કેમેરો છે, આ ફોનમાં 16MPનો ફ્રન્ટ ફેસિંગ કેમેરા પણ છે. બેટરી વિશે વાત કરીએ તો, આ ફોનમાં 33W ફાસ્ટ ચાર્જિંગ સાથે 5000 mAh બેટરી છે. કંપનીનો દાવો છે કે, આ સેગમેન્ટમાં આ સ્માર્ટફોન અત્યાર સુધીનો સૌથી સસ્તો ફોન છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget