શોધખોળ કરો

WhatsApp લાવ્યું નવું સિક્યુરિટી ફીચર: જો તમને કોઈનું Status પસંદ નથી તો કરી શકો છો રિપોર્ટ

WhatsApp લાવ્યું નવું સિક્યુરિટી ફીચર: જો તમને કોઈનું Status પસંદ નથી તો કરી શકો છો રિપોર્ટ

ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp યુઝર્સને નવા નવા ફીચર્સ આપવા માટે સતત ઘણા ફેરફારો કરી રહ્યું છે. હવે, વોટ્સએપ વધુ એક નવું સિક્યોરિટી ફીચર બહાર પાડવાનું છે. આ ફીચરની મદદથી યુઝર્સને સ્ટેટસ અપડેટની જાણ કરવાની મંજૂરી આપવામાં આવશે. વાસ્તવમાં, આ ફીચર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની જેમ કન્ટેન્ટ માટે લાવવામાં આવી રહ્યું છે. એટલે કે, જો કોઈ યુઝર સોશિયલ મીડિયાની શરતોનું ઉલ્લંઘન કરે છે અથવા અશ્લીલ સ્ટેટસ પોસ્ટ કરે છે, તો તે એકાઉન્ટ અને સ્ટેટસની જાણ કરી શકાય છે. જણાવી દઈએ કે WhatsAppએ હાલમાં જ Delete for Me વિકલ્પ માટે UNDO ફીચર બહાર પાડ્યું છે.

હવે સ્ટેટ્સને  કરી શકાશે રિપોર્ટ 

માહિતી અનુસાર, WhatsAppના નવા ફીચરથી યુઝર સ્ટેટસ સેક્શનના મેનૂમાં સ્ટેટસ અપડેટની જાણ કરી શકશે. એટલે કે, જો વપરાશકર્તાઓ કોઈ શંકાસ્પદ સ્ટેટસ અપડેટ જોશે જે મેસેજિંગ એપની શરતોનું ઉલ્લંઘન કરી રહ્યું છે, કોઈપણ ભડકાઉ અથવા અશ્લીલ સામગ્રી પોસ્ટ કરી રહ્યું છે, તો તેઓ WhatsAppની મધ્યસ્થ ટીમને તેની જાણ કરી શકશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સ્ટેટસ અપડેટની જાણ કરવાની ક્ષમતાની હાલમાં ચકાસણી કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં તેને WhatsApp ડેસ્કટોપ માટે રિલીઝ કરવામાં આવી શકે છે.

Delete for Me ફિચર પણ બહાર પડ્યું

WhatsAppએ હાલમાં જ Delete for Me ફિચર બહાર પાડ્યું છે.  આ ફીચરની મદદથી અકસ્માતે ડીલીટ થયેલા મેસેજ પણ પાછા લાવી શકાય છે. ખરેખર, આ ફીચર Delete for Me વિકલ્પના અપડેટ દરમિયાન લાવવામાં આવ્યું છે. એટલે કે હવે યુઝર્સ ભૂલથી Delete for Me ઓપ્શન પર ટેપ કર્યા પછી પણ ડીલીટ થયેલા મેસેજને પાછા લાવી શકશે. વોટ્સએપના આ ફીચરનો સૌથી મોટો ફાયદો એ છે કે ઘણી વખત આપણે ગ્રુપમાંથી મેસેજને ઉતાવળમાં ડિલીટ કરવા માટે Delete for Everyone ને બદલે Delete for Me ઓપ્શન પર ટેપ કરીએ છીએ.

 

 WhatsAppએ કેમ મુક્યો લાખો ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધ ?

ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે નવેમ્બર મહિનામાં લાખો ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો. મેસેજિંગ પ્લેટફોર્મનો તાજેતરનો રિપોર્ટ દર્શાવે છે કે વોટ્સએપે 1 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી 37 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. વોટ્સએપે ઓક્ટોબર મહિનામાં પણ લાખો એકાઉન્ટ્સ પર સમાન પ્રતિબંધ લાગુ કર્યો હતો, પરંતુ તે સમયે એકાઉન્ટ્સની સંખ્યા વર્તમાન સંખ્યા કરતા 2 લાખ ઓછી હતી. રિપોર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે 37 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમાંથી 9 લાખ 90 હજાર એકાઉન્ટ એવા છે, જેને કોઈ પણ યુઝર દ્વારા જાણ કરતા પહેલા જ પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Liver Disease: લિવરની બીમારીથી ભારતમાં દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત? જાણો ચોંકાવનારા આંકડા
Liver Disease: લિવરની બીમારીથી ભારતમાં દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત? જાણો ચોંકાવનારા આંકડા
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Embed widget