શોધખોળ કરો

Whatsapp બહુ જલ્દી નવા રૂપ રંગ સાથે જોવા મળશે. આ સાથે આ નવા ફીચરની પણ મળશે સુવિધા

WhatsAppના નવા કવરના બીટા વર્જનમાં ટેસ્ટિંગ કરવામાં આવી રહી છે. કલર સિવાય પણ એપમાં અનેક પ્રકારના બદલાવ જોવા મળશે.

WhatsAppના નવા કવરના બીટા વર્જનમાં ટેસ્ટિંગ કરવામાં આવી રહી છે. કલર સિવાય પણ એપમાં અનેક પ્રકારના બદલાવ જોવા મળશે. જેનાથી યુઝર્સને એપના ઉપયોગ કરવામાં  વધુ સુવિધા રહેશે અને એક્સપિરિયન્સ વધુ સારો રહેશે.

ઇન્સ્ટનન્ટ મેસેજિંગ એપ WhatsApp બહુ જલ્દી અલગ રંગરૂપ સાથે જોવા મળશે. કંપની તેના એન્ડ્રોયડ યૂઝર્સ માટે WhatsAppમાં નવો કલર લાવવા જઇ રહી છે. આ કલર હાલના કલરથી વધુ બ્રાઇટ કરવામાં આવશે. જો કે હજું તે માત્ર બીટા યુઝર્સ માટે અવેલેબલ હશે, આ ફેરફાર લાઇટ અને ડાર્ક બંને થીમ માટે હશે.

બીટા યુઝર્સ માટે હશે અવેલેબલ
WhatsAppના અપડેટ પર નજર રાખનાર WABetaInfoના રિપોર્ટ મુજબ WhatsAppમાં કલર ચેન્જ  એન્ડ્રોઇડ બીટા વર્જન 2.21.18.1 પર અવેલેબલ કરવામાં આવશે. આપ જૂના અને નવા WhatsApp બીટા વર્જન 2.21.18.1 પર  અવેલેબલ કરવામાં આવશે, આપ જૂના અને નવા વ્હોટએપ બીટા વર્જનનની તુલના કરશો તો પરિવર્તન નજર આવશે,

થશે આ ફેરફાર
આ સિવાય WhatsAppના  એક નવા વર્જનમાં ચેટબાર દેખાતું 'Type a message'ની જગ્યાએ માત્રા મેસેજ લખેલું આવી શકે છે. હાલમાં જ તેને એક બીટા યુઝર્સ માટે ચેન્જ કરવામાં આવી રહ્યું છે. એન્ડ્રોયડ ડિવાઇસ પર લેટેસ્ટ વ્હોટસએપ બીટા વર્જન ડાઉનલોડ કરતા એપમાં બદલાવ આવી શકે છે.,ગૂગલ પે સ્ટોર પર બીટા પ્રોગ્રામમાં ભાગ લેનાર યુઝર્સ અવેલેબલ છે. વ્હોટસએપ એપીકે બીટા વર્જન 2,21.18.1ને સાઇડ લોડ કરીને આપ તેને ઇન્સ્ટોલ કરી શકો છો.

 મેસેજ રિએક્સ ફીચર પણ થશે લોન્ચ
WhatsAppના તેમના યુઝર્સ માટે બહુ જલ્દી Twitter, Instagram  અને સિંગલ એપ જેવું એક ફીચર લઇને આવી રહ્યું છે. કંપની મેસેજ રિએકશન પર કામ કરી રહી છે. આ ફીચર દ્વારા યુઝર ચેટ પર આવેલા મેસેજ પર પોતાનું રિએકશન આપી શકે છે. જેનાથી તેમો ચેટ એક્સપિરિયન્સ ખુબ જ શાનદાર બનશે, આ ફીચર ફેસબુક અને મેસેન્જર એપમાં પણ મોજૂદ છે. જો કે તે ટેસ્ટિંગ ફેઝમાં છે અને બહુ જલ્દી યુઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવશે

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
Embed widget