શોધખોળ કરો

હવે આ ફોનમાં WhatsApp સપોર્ટ નહીં મળે, આ 35 સ્માર્ટફોનનું નામ લિસ્ટમાં સામેલ

વોટ્સએપ સમયાંતરે એવા સ્માર્ટફોન માટે પોતાનો સપોર્ટ બંધ કરી દે છે, જે જૂના ઓપરેટિંગ સિસ્ટમ વર્ઝન પર ચાલી રહ્યા હોય છે. કંપનીએ 35 સ્માર્ટફોનમાં પોતાનો સપોર્ટ બંધ કરી દીધો છે.

WhatsApp support: WhatsApp સમયાંતરે જૂના ઓપરેટિંગ સિસ્ટમ વર્ઝન પર ચાલતા સ્માર્ટફોનને પોતાનો સપોર્ટ આપવાનું બંધ કરી દે છે. આ લિસ્ટને એક સમય પછી અપડેટ કરવામાં આવે છે. એન્ડ્રોઇડ અને iOS માટે સમયાંતરે અપડેટ્સ જારી કરવામાં આવે છે, પરંતુ ઘણા યુઝર્સ એવા હોય છે જે ખૂબ જૂના સોફ્ટવેરનો ઉપયોગ કરી રહ્યા હોય છે. વોટ્સએપ આવા જ ડિવાઇસિસથી પોતાનો સપોર્ટ સમાપ્ત કરવા જઈ રહ્યું છે.

અહીં અમે તમને તે બધા ડિવાઇસની લિસ્ટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે વોટ્સએપ સપોર્ટ ગુમાવ્યો છે અને તેમની ચેટ્સ પણ જોખમમાં આવી ગઈ છે. WhatsAppના જણાવ્યા અનુસાર, એન્ડ્રોઇડ 4 કે તેનાથી જૂના, iOS 11 કે તેનાથી જૂના અને KaiOS 2.4 અને તેનાથી પણ જૂના વર્ઝન વાળા ડિવાઇસમાં વોટ્સએપ સર્વિસ બંધ કરી દેવામાં આવી છે.

35 સ્માર્ટફોનને નહીં મળે વોટ્સએપ સપોર્ટ આ સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે માત્ર તે ડિવાઇસને વોટ્સએપ સપોર્ટ મળશે જે Android 5 અને તેનાથી નવા iOS 11 તેનાથી નવા વર્ઝન પર ચાલી રહ્યા છે. વોટ્સએપ તરફથી આ સ્માર્ટફોનના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી જોકે એક વેબસાઇટ Canaltechના જણાવ્યા અનુસાર, લિસ્ટમાં 35 એવા સ્માર્ટફોન છે, જેમણે સપોર્ટ ગુમાવ્યો છે. આમાં એપલ, સેમસંગ, હુવાવે, મોટોરોલાના સ્માર્ટફોનના નામ સામેલ છે.

સેમસંગના આ ડિવાઇસમાં નહીં ચાલે વોટ્સએપ

Galaxy Ace Plus

Samsung Galaxy Core

Samsung Galaxy Express 2

Samsung Galaxy Grand

Samsung Galaxy Note 3 N9005 LTE

Samsung Galaxy Note 3 Neo LTE+

Samsung Galaxy S 19500

Samsung Galaxy S3 Mini VE

Samsung Galaxy S4 Active

Samsung Galaxy S4 mini I9190

Samsung Galaxy S4 mini I9192 Duos

Samsung Galaxy S4 mini I9195 LTE

Samsung Gala

Appleના આ ડિવાઇસને નહીં મળે WhatsApp સપોર્ટ

Apple iPhone 5

Apple iPhone 6

Apple iPhone 6S Plus

Apple iPhone 6S

Apple iPhone SE

Huaweiના આ ફોન સામેલ

Huawei C199

Huawei GX1s

Huawei Y625

Ascend P6 S

Ascend G525                                                        

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Embed widget