શોધખોળ કરો

Reliance Jio, Airtel અને Vi એ કેમ વધારી પોતાના ટેરિક પ્લાન્સની કિમત, જાણો તેનું મુખ્ય કારણ શું છે

TRAI: શા માટે ભારતીય ટેલિકોમ કંપનીઓએ તેમના સંબંધિત ટેરિફ પ્લાનની કિંમતોમાં આટલો મોટો વધારો કર્યો છે? ચાલો તમને આ વિશેના કેટલાક મુખ્ય કારણો જણાવીએ.

Recharge Price Hike: ભારતની તમામ મોટી ટેલિકોમ કંપનીઓએ એક પછી એક પોતાના પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાનના ભાવમાં વધારો કરીને લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. પહેલા Reliance Jio, પછી Airtel અને પછી Viએ ટેરિફ પ્લાનમાં વધારો કરવાની જાહેરાત કરી છે. રિલાયન્સ જિયો અને એરટેલની વધેલી કિંમતો આજથી 3 જુલાઈથી લાગુ થઈ ગઈ છે.

જ્યારે Vodafone Idea (Vi)ના ભાવ આવતીકાલ એટલે કે 4 જુલાઈથી લાગુ થશે. આવી સ્થિતિમાં, ઘણા લોકો સમજી શકતા નથી કે ટેલિકોમ કંપનીઓએ તેમના પ્લાનની કિંમતો એકસાથે કેમ વધારી દીધી છે અને તેની પાછળનું કારણ શું હોઈ શકે છે.

જો આપણે વધેલી કિંમતોની વાત કરીએ તો રિલાયન્સ જિયોએ તેના ટેરિફમાં પ્લાનની કિંમતમાં 12 થી 25 ટકાનો વધારો કર્યો છે. જ્યારે એરટેલે પ્લાનની કિંમતોમાં 11 થી 21 ટકાનો વધારો કર્યો છે, જ્યારે Viએ તેના ટેરિફમાં 10 થી 21 ટકાનો વધારો કર્યો છે.

વધેલા ભાવ પાછળનું કારણ શું હોઈ શકે છે?
દેશમાં કરોડો યુઝર્સ આ ત્રણ કંપનીઓના સિમ કાર્ડનો ઉપયોગ કરે છે. રિચાર્જના ભાવ વધારાને કારણે કરોડો લોકોના ખિસ્સા પર અસર થવાની છે. ટેલિકોમ કંપનીઓએ કિંમત વધારવા પાછળ ઘણી દલીલો આપી છે. ઉદાહરણ તરીકે, એરટેલે જણાવ્યું હતું કે ઉચ્ચ ટેરિફ ગુણવત્તા અને કવરેજ બંનેમાં સુધારો કરશે, જ્યારે Jioનું ધ્યાન પ્રતિ વપરાશકર્તા સરેરાશ આવક (ARPU) વધારવા પર છે. આ ઉપરાંત,તેઓએ તેમની 5G સેવાઓનું મુદ્રીકરણ શરૂ કરવું પડશે.

આનો અર્થ એ થયો કે Jio અને Airtel યુઝર્સને છેલ્લા ઘણા મહિનાઓથી જે ફ્રી અનલિમિટેડ 5G સર્વિસ મળી રહી છે હવે તે પણ થોડા દિવસો પછી બંધ થઈ જશે અને પછી યુઝર્સે 5G સર્વિસનો ઉપયોગ કરવા માટે 5G ટેરિફ પ્લાન ખરીદવો પડશે. કંપનીઓનું એમ પણ કહેવું છે કે ટેરિફ વધારવાથી જે પણ નફો થશે તેનો ઉપયોગ 5G ટેક્નોલોજીમાં કરવામાં આવશે.

ARPU શું છે?
આ ત્રણેય કંપનીઓએ પ્લાનની કિંમતો વધારવા પાછળનું મુખ્ય કારણ ARPUને ગણાવ્યું છે. ARPU એ એક મુખ્ય મેટ્રિક છે જેનો ઉપયોગ ટેલિકોમ ઓપરેટરની કુલ આવકને તેના વપરાશકર્તાઓ અથવા સબ્સ્ક્રાઇબર્સની કુલ સંખ્યા વડે ભાગ્યાની ગણતરી કરવા માટે થાય છે. તેને આર્થિક રીતે ટકાવી રાખવા માટે, મોબાઈલ ARPU રૂ. 300થી વધુ હોવો જોઈએ.

જો આપણે માર્ચ 2023 સુધી ત્રણેય કંપનીઓના ARPU પર નજર કરીએ તો Airtelનું ARPU 209 રૂપિયા, Jioનું ARPU 181.70 રૂપિયા અને Vodafone Ideaનું ARPU 146 રૂપિયા હતું. ટેરિફ વધારાથી નાણાકીય વર્ષ 2025માં ARPU 15 ટકા વધીને રૂ. 220 થવાની ધારણા છે, જ્યારે ગયા નાણાકીય વર્ષમાં તે માત્ર રૂ. 191 હતી. માટે કિંમતના વધારા પાછ્ળ આ કારણો જવાદર છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ખેંચતાણ વચ્ચે બ્રેકફાસ્ટ ડિપ્લોમેસી, સિદ્ધારમૈયા આપ્યું મોટું નિવેદન
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ખેંચતાણ વચ્ચે બ્રેકફાસ્ટ ડિપ્લોમેસી, સિદ્ધારમૈયા આપ્યું મોટું નિવેદન
'ટૂંક સમયમાં એકનાથ શિંદે રાજ્યનું નેતૃત્વ કરતા જોવા મળશે', શિવસેનાના મંત્રીનો મોટો દાવો
'ટૂંક સમયમાં એકનાથ શિંદે રાજ્યનું નેતૃત્વ કરતા જોવા મળશે', શિવસેનાના મંત્રીનો મોટો દાવો
18 વર્ષના ખેલાડીએ સદી ફટકારી તોડ્યો રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ, ઐતિહાસિક કરિશ્મા કરી બતાવ્યો 
18 વર્ષના ખેલાડીએ સદી ફટકારી તોડ્યો રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ, ઐતિહાસિક કરિશ્મા કરી બતાવ્યો 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | BLO માણસ કે મશીન?
Hun To Bolish | હું તો બોલીશ | સ્વચ્છતા અભિયાનનો સત્યાનાશ
Bhavnagar News: પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં યોગેશ  ડેઢીયાએ ઝેરી દવા પી કરી આત્મહત્યા
Surat news: સુરતમાં ઝડપાયેલ નકલી જેલર રાજેશ ત્રિવેદીના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ
Kutch University: કચ્છ યુનિ.નું ભોપાળું, MA સેમ.1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછી લેવાયું!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ખેંચતાણ વચ્ચે બ્રેકફાસ્ટ ડિપ્લોમેસી, સિદ્ધારમૈયા આપ્યું મોટું નિવેદન
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ખેંચતાણ વચ્ચે બ્રેકફાસ્ટ ડિપ્લોમેસી, સિદ્ધારમૈયા આપ્યું મોટું નિવેદન
'ટૂંક સમયમાં એકનાથ શિંદે રાજ્યનું નેતૃત્વ કરતા જોવા મળશે', શિવસેનાના મંત્રીનો મોટો દાવો
'ટૂંક સમયમાં એકનાથ શિંદે રાજ્યનું નેતૃત્વ કરતા જોવા મળશે', શિવસેનાના મંત્રીનો મોટો દાવો
18 વર્ષના ખેલાડીએ સદી ફટકારી તોડ્યો રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ, ઐતિહાસિક કરિશ્મા કરી બતાવ્યો 
18 વર્ષના ખેલાડીએ સદી ફટકારી તોડ્યો રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ, ઐતિહાસિક કરિશ્મા કરી બતાવ્યો 
56 લોકોના મોત, શ્રીલંકામાં કહેર મચાવ્યા બાદ ભારત તરફ વધી રહ્યું છે ચક્રવાત 'દિતવાહ',IMD  એ આપ્યું એલર્ટ  
56 લોકોના મોત, શ્રીલંકામાં કહેર મચાવ્યા બાદ ભારત તરફ વધી રહ્યું છે ચક્રવાત 'દિતવાહ',IMD  એ આપ્યું એલર્ટ  
India GDP: બુલેટ ટ્રેનની સ્પીડે દોડી ભારતની GDP, અનુમાન કરતા પણ વધુ આંકડા, આવી ગયો રિપોર્ટ
India GDP: બુલેટ ટ્રેનની સ્પીડે દોડી ભારતની GDP, અનુમાન કરતા પણ વધુ આંકડા, આવી ગયો રિપોર્ટ
8th Pay Commission: શું 8માં પગાર પંચ પહેલા મોંઘવારી ભથ્થામાં થશે વધારો, જાણો શું થશે મોટો બદલાવ
8th Pay Commission: શું 8માં પગાર પંચ પહેલા મોંઘવારી ભથ્થામાં થશે વધારો, જાણો શું થશે મોટો બદલાવ
2027 ODI વર્લ્ડ કપમાંથી બહાર નહીં થાય રોહિત-વિરાટ? ભારતીય કોચના નિવેદનથી ચાહકોમાં ખુશીની લહેર
2027 ODI વર્લ્ડ કપમાંથી બહાર નહીં થાય રોહિત-વિરાટ? ભારતીય કોચના નિવેદનથી ચાહકોમાં ખુશીની લહેર
Embed widget