શોધખોળ કરો

તોગડિયાએ શક્તિસિંહ ગોહિલના પૂર્વજોનાં શા માટે કર્યાં ભરપૂર વખાણ ? જાણો વિગત

1/5
હું વિશ્વ હિન્દુ પરિષદના લીડર હોવાને નાતે માંગ કરુ છુ. હું મારા મોટાભાઇ નરેન્દ્રભાઇ પાસે નહીં માંગુ તો પછી શું નવાઝ શરીફ પાસે માંગીશ.
હું વિશ્વ હિન્દુ પરિષદના લીડર હોવાને નાતે માંગ કરુ છુ. હું મારા મોટાભાઇ નરેન્દ્રભાઇ પાસે નહીં માંગુ તો પછી શું નવાઝ શરીફ પાસે માંગીશ.
2/5
વિહિપના નેતા પ્રવિણ તોગડીયાએ જણાવ્યુ હતુ કે, વિહિપ, આરએસએસ અને ભાજપ વર્ષો પહેલા જે વાત લઇને નીકળ્યો હતુ. જેમાં રામમંદિર બને, ગૌહત્યાનો કાયદો બને, 370ની કલમ દૂર થાય, આ વાતો લઇને દરેક કાર્યકર્તા લોકો સુધી પહોંચ્યા હતા અને દેશમાં પૂર્ણ બહુમતની સરકાર બનાવી હતી.
વિહિપના નેતા પ્રવિણ તોગડીયાએ જણાવ્યુ હતુ કે, વિહિપ, આરએસએસ અને ભાજપ વર્ષો પહેલા જે વાત લઇને નીકળ્યો હતુ. જેમાં રામમંદિર બને, ગૌહત્યાનો કાયદો બને, 370ની કલમ દૂર થાય, આ વાતો લઇને દરેક કાર્યકર્તા લોકો સુધી પહોંચ્યા હતા અને દેશમાં પૂર્ણ બહુમતની સરકાર બનાવી હતી.
3/5
મારે એટલુ જ કહેવુ છે કે, હું પીએમ બનવા નથી માંગતો, પરંતુ હિન્દુઓની જે અનેક શતાબ્દીઓની જે ઇચ્છા છે તે પૂર્ણ બહુમતની સરકાર આવવાની સાથે પૂર્ણ થઇ જવી જોઇએ.
મારે એટલુ જ કહેવુ છે કે, હું પીએમ બનવા નથી માંગતો, પરંતુ હિન્દુઓની જે અનેક શતાબ્દીઓની જે ઇચ્છા છે તે પૂર્ણ બહુમતની સરકાર આવવાની સાથે પૂર્ણ થઇ જવી જોઇએ.
4/5
જ્યારે ટ્રિપલ તલાક મામલે તેઓએ જણાવ્યું હતું કે ટ્રિપલ તલાક હોય કે અન્ય કોઈ પણ મુદ્દો દેશમાં કોમન સિવિલ લાગુ કરવો જોઈએ, જેથી કોઇપણ સમાજની વ્યક્તિને એક સરખો ન્યાય મળે.
જ્યારે ટ્રિપલ તલાક મામલે તેઓએ જણાવ્યું હતું કે ટ્રિપલ તલાક હોય કે અન્ય કોઈ પણ મુદ્દો દેશમાં કોમન સિવિલ લાગુ કરવો જોઈએ, જેથી કોઇપણ સમાજની વ્યક્તિને એક સરખો ન્યાય મળે.
5/5
વડોદરાઃ વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવિણ તોગડીયા દક્ષિણ ગુજરાત પ્રાંતની બેઠકમાં હાજરી આપવા વડોદરા આવ્યા હતા. આ પ્રસંગે પ્રવિણ તોગડીયાએ જણાવ્યુ હતુ કે, શક્તિસિંહ ગોહિલના પૂર્વજોએ ગૌરક્ષા પૂર્વજોએ ગૌરક્ષા માટે કામ કર્યુ હતુ. તેમના શક્તિસિંહના પૂર્વજ હનુભાએ ગૌરક્ષા માટે શહીદી વહોરી હતી.
વડોદરાઃ વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવિણ તોગડીયા દક્ષિણ ગુજરાત પ્રાંતની બેઠકમાં હાજરી આપવા વડોદરા આવ્યા હતા. આ પ્રસંગે પ્રવિણ તોગડીયાએ જણાવ્યુ હતુ કે, શક્તિસિંહ ગોહિલના પૂર્વજોએ ગૌરક્ષા પૂર્વજોએ ગૌરક્ષા માટે કામ કર્યુ હતુ. તેમના શક્તિસિંહના પૂર્વજ હનુભાએ ગૌરક્ષા માટે શહીદી વહોરી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget