શોધખોળ કરો

વડોદરાઃ સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થતાં થઈ વિદ્યાર્થીની હત્યા, હત્યારો ફરાર

1/10
2/10
વડોદરાઃ બરાનપુરાની ભારતી વિદ્યાલયના બાથરૂમમાંથી નવમાં ધોરણના વિદ્યાર્થીની લાશ મળતાં ચકચાર મચી ગઈ છે. વિદ્યાર્થીની હત્યા કરી હોવાની આશંકા હાલ સેવવામાં આવી રહી છે. કારણ કે વિદ્યાર્થીના માથા અને શરીરના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા માર્યા હોવાના નિશાન મળી આવ્યા છે. આ ઘટનાને કારણે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.
વડોદરાઃ બરાનપુરાની ભારતી વિદ્યાલયના બાથરૂમમાંથી નવમાં ધોરણના વિદ્યાર્થીની લાશ મળતાં ચકચાર મચી ગઈ છે. વિદ્યાર્થીની હત્યા કરી હોવાની આશંકા હાલ સેવવામાં આવી રહી છે. કારણ કે વિદ્યાર્થીના માથા અને શરીરના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા માર્યા હોવાના નિશાન મળી આવ્યા છે. આ ઘટનાને કારણે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.
3/10
4/10
5/10
6/10
7/10
8/10
આ અંગેની વિગતો એવી છે કે, ધોરણ નવમાં અભ્યાસ કરતાં દેવ ભગવાનભાઈ તડવી નામના વિદ્યાર્થીની સ્કૂલના બાથરૂમમાંથી લાશ મળી આવી છે. હાલ પોલીસ ઘટનાસ્થળે તપાસ કરી રહી છે. બીજી તરફ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે બે વિદ્યાર્થી વચ્ચે મારામારી થતાં હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
આ અંગેની વિગતો એવી છે કે, ધોરણ નવમાં અભ્યાસ કરતાં દેવ ભગવાનભાઈ તડવી નામના વિદ્યાર્થીની સ્કૂલના બાથરૂમમાંથી લાશ મળી આવી છે. હાલ પોલીસ ઘટનાસ્થળે તપાસ કરી રહી છે. બીજી તરફ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે બે વિદ્યાર્થી વચ્ચે મારામારી થતાં હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
9/10
10/10
પોલીસે આ શંકાને આધારે અન્ય વિદ્યાર્થીની શોધખોળ હાથ ધરી છે. ઘટનાસ્થળ નજીકની પાછળના ભાગથી સ્કૂલ બેગ પણ મળી આવી છે. આ સ્કૂલ બેગમાં કટાર પડેલી છે. વિદ્યાર્થી સ્કૂલના સમય પહેલાં આવ્યો હતો અને આ દરમિયાન અન્ય વિદ્યાર્થી સાથે ઝઘડો થતાં દેવની હત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે.
પોલીસે આ શંકાને આધારે અન્ય વિદ્યાર્થીની શોધખોળ હાથ ધરી છે. ઘટનાસ્થળ નજીકની પાછળના ભાગથી સ્કૂલ બેગ પણ મળી આવી છે. આ સ્કૂલ બેગમાં કટાર પડેલી છે. વિદ્યાર્થી સ્કૂલના સમય પહેલાં આવ્યો હતો અને આ દરમિયાન અન્ય વિદ્યાર્થી સાથે ઝઘડો થતાં દેવની હત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યુંRath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Embed widget