શોધખોળ કરો

ભગવાન શિવને કેમ છે બિલ્વપત્ર પ્રિય, તેને અર્પણ કરવાથી શું લાભ થાય છે, જાણો

ભગવાન શિવ આમ તો માત્ર જળાભિષેકથી પણ પ્રસન્ન થઇ જાય છે પરંતુ બિલ્વપત્ર ચઢાવવાનું પણ વિધાન છે કારણ કે બિલ્વપત્ર શિવને પ્રિય છે. ભગવાન શિવને શા માટે બિલ્વપત્ર પ્રિય છે. જાણીએ. એક સમયે નારદજીએ પૂછ્યું કે, આપને પ્રસન્ન કરવાનો સરળ રસ્તો ક્યો છે. આ સમયે શિવજીએ જવાબ આપ્યો કે, બિલ્વપત્ર મને પ્રિય છે. જે પણ ભક્ત અખંડ ભાવથી મને બિલ્વપત્ર ચઢાવે છે. તેમની બધી જ ઇચ્છા પરિપૂર્ણ થાય છે. હવે સમજીએ બિલ્વપત્ર કેમ શિવજીને પ્રિય છે. ઉલ્લેખનિય છે કે, સ્વયં મહાલક્ષ્મીએ શૈલ પર્વત પર બિલ્વ વૃક્ષનું રૂપ ધારણ કર્યું હતું.  સતયુગ તે જ્યોતિરૂપે રામેશ્વર લિંગમાં સ્થાપિત હતા. આ સમયે દેવી દેવતા મહાદેવના રામેશ્વર સ્વરૂપનું પૂજન અર્ચન કરતાં,. મારી જ કૃપાથી વાગ્દેવી ભગવાન વિષ્ણુની પ્રિય થઇ ગઇ. જેના કારણે લક્ષ્મીજી નારાજ થઇને શૈલ પર્વત પર જતાં રહ્યાં અને અહીં બિલ્વવૃક્ષનું રૂપ ધારણ કર્યું.શૈલ પર્વત પર તેમને વિષ્ણુના હૃદયમાં સ્થાન મેળવવા માટે બિલ્વપત્રથી શિવની સાધના કરી. શિવજી પ્રસન્ન થયા અને લક્ષ્મીજીને સદૈવ શ્રીહરિ સાથે નિવાસ કરવાનું વરદાન આપ્યું. આ ઘટના બાદથી ભગવાન શિવને બિલ્વપત્ર અર્પણ કરાય છે. ભાવથી જો અખંડ બિલ્વપત્ર અર્પણ કરવામાં આવે તો ભાવિકની સઘળી મનોકામના પૂર્ણ થાય છે. 

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2026 ના જૂનમાં કર્ક રાશિમાં રચાશે લક્ષ્મી નારાયણ યોગ, 4 રાશિઓનું ભાગ્ય અચાનક ચમકશે
2026 ના જૂનમાં કર્ક રાશિમાં રચાશે લક્ષ્મી નારાયણ યોગ, 4 રાશિઓનું ભાગ્ય અચાનક ચમકશે
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
Ketu Gochar 2026: કેતુનું ગોચર આ 4 રાશિના ભાગ્યને કરશે રોશન, અચાનક અપાવશે સફળતા
Ketu Gochar 2026: કેતુનું ગોચર આ 4 રાશિના ભાગ્યને કરશે રોશન, અચાનક અપાવશે સફળતા
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Israel: ઈઝરાયલ પર ઈરાન-હિઝબુલ્લાહનો એક સાથે હુમલો, કહ્યું-'વળતો પ્રહાર કરશો તો તબાહી મચાવીશું'
Iran Israel: ઈઝરાયલ પર ઈરાન-હિઝબુલ્લાહનો એક સાથે હુમલો, કહ્યું-'વળતો પ્રહાર કરશો તો તબાહી મચાવીશું'
Philippines Earthquake: ફિલિપિન્સમાં 8.2ની તીવ્રતાનો ભૂકંપ, ઈન્ડોનેશિયા સુધી સુનામીની અપાઈ ચેતવણી
Philippines Earthquake: ફિલિપિન્સમાં 8.2ની તીવ્રતાનો ભૂકંપ, ઈન્ડોનેશિયા સુધી સુનામીની અપાઈ ચેતવણી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
Embed widget