શોધખોળ કરો

ભગવાન શિવને કેમ છે બિલ્વપત્ર પ્રિય, તેને અર્પણ કરવાથી શું લાભ થાય છે, જાણો

ભગવાન શિવ આમ તો માત્ર જળાભિષેકથી પણ પ્રસન્ન થઇ જાય છે પરંતુ બિલ્વપત્ર ચઢાવવાનું પણ વિધાન છે કારણ કે બિલ્વપત્ર શિવને પ્રિય છે. ભગવાન શિવને શા માટે બિલ્વપત્ર પ્રિય છે. જાણીએ. એક સમયે નારદજીએ પૂછ્યું કે, આપને પ્રસન્ન કરવાનો સરળ રસ્તો ક્યો છે. આ સમયે શિવજીએ જવાબ આપ્યો કે, બિલ્વપત્ર મને પ્રિય છે. જે પણ ભક્ત અખંડ ભાવથી મને બિલ્વપત્ર ચઢાવે છે. તેમની બધી જ ઇચ્છા પરિપૂર્ણ થાય છે. હવે સમજીએ બિલ્વપત્ર કેમ શિવજીને પ્રિય છે. ઉલ્લેખનિય છે કે, સ્વયં મહાલક્ષ્મીએ શૈલ પર્વત પર બિલ્વ વૃક્ષનું રૂપ ધારણ કર્યું હતું.  સતયુગ તે જ્યોતિરૂપે રામેશ્વર લિંગમાં સ્થાપિત હતા. આ સમયે દેવી દેવતા મહાદેવના રામેશ્વર સ્વરૂપનું પૂજન અર્ચન કરતાં,. મારી જ કૃપાથી વાગ્દેવી ભગવાન વિષ્ણુની પ્રિય થઇ ગઇ. જેના કારણે લક્ષ્મીજી નારાજ થઇને શૈલ પર્વત પર જતાં રહ્યાં અને અહીં બિલ્વવૃક્ષનું રૂપ ધારણ કર્યું.શૈલ પર્વત પર તેમને વિષ્ણુના હૃદયમાં સ્થાન મેળવવા માટે બિલ્વપત્રથી શિવની સાધના કરી. શિવજી પ્રસન્ન થયા અને લક્ષ્મીજીને સદૈવ શ્રીહરિ સાથે નિવાસ કરવાનું વરદાન આપ્યું. આ ઘટના બાદથી ભગવાન શિવને બિલ્વપત્ર અર્પણ કરાય છે. ભાવથી જો અખંડ બિલ્વપત્ર અર્પણ કરવામાં આવે તો ભાવિકની સઘળી મનોકામના પૂર્ણ થાય છે. 

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૂર્ય ગ્રહણ બાદ બદલાશે ગ્રહોના સમીકરણ! આ રાશિઓ પર થશે સૌથી વધુ અસર 
સૂર્ય ગ્રહણ બાદ બદલાશે ગ્રહોના સમીકરણ! આ રાશિઓ પર થશે સૌથી વધુ અસર 
Guru Purnima 2026: આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આ શુભ દાન કરો, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ
Guru Purnima 2026: આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આ શુભ દાન કરો, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ
Guru Purnima 2026:જન્માક્ષરમાં ગુરુ દોષ હોય તો ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કુંડળીના દોષ થશે દૂર
Guru Purnima 2026:જન્માક્ષરમાં ગુરુ દોષ હોય તો ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કુંડળીના દોષ થશે દૂર
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ

વિડિઓઝ

Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
Embed widget