શોધખોળ કરો
Advertisement
અમિત શાહે કહ્યુઃ નરેન્દ્રભાઈ ને બાપુ બે જ એવા કે જે કશું પીતા નથી, ત્રીજા....., બીજી શું શું વાતો થઈ ? જુઓ વિડીયો
ગાંધીનગરઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વિધાનસભામાં હાજરી આપવા પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરાવવામાં આવ્યું હતું. ગૃહની કાર્યવાહી બાદ અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે મુલાકાત થઇ હતી. અમિત શાહ 'કેમ છો બાપુ?' કહીં શંકરસિંહને મળ્યાં હતા.
શંકરસિંહ વાઘેલાની ચેમ્બરમાં બંને વચ્ચે લગભગ 15 મિનીટ સુધી મુલાકાત થઈ હતી. જેમાં વિજય રૂપાણી અને જીતુ વાઘાણી પર ઉપસ્થિત હતા. શંકરસિંહે મજાકમાં કહ્યું હતું કે, 'વિપક્ષની ચા તો પીવો' . મુલાકાત દરમિયાન થયેલી સામાન્ય વાતચીતમાં શાહે વાઘેલા ખબરઅંતર પૂછ્યા હતા.
સુરત
Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરી
Gujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્ર
Pune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024
Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દેશ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion