શોધખોળ કરો
Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્ર
રોજગારી માટે કોઈ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ભરૂચ જિલ્લામાં લારી ગલ્લા ન હટાવવા સાંસદે માંગ કરી છે. સાંસદ મનસુખ વસાવાએ કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી કે હાલ દબાણ હટાવવાની કામગીરી ન કરવામાં આવે જ્યાં સુધી રોજગારીની કોઈ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી દબાણ ન હટાવા જોઈએ સાથે પત્રમાં ઉલ્લેખ કર્યો કે નેત્રંગ તાલુકા પંચાયત તરફથી લારીગલ્લા વાળાઓના દબાણ દૂર કરવાની કાર્યવાહી થઈ રહી છે જે દબાણ હટાવવાની જરૂર ન હોવાનો સાંસદે પત્રમાં ઉલ્લેખ કર્યો છે. રોજગાર માટે કોઈ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ભરૂચ જિલ્લામાં લારી ગલ્લા ન હટાવવા સાંસદે માંગ કરી છે.
ગુજરાત
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત
PM Modi Speech: સોમનાથ અમૃત મહોત્સવમાં PM મોદીનું સંબોધન
PM Modi in Somnath Temple: PM મોદીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે સોમનાથ દાદાની કરી પૂજા-અર્ચના
Gujarat Heat Wave: અંગ દઝાડતી ગરમીમાં તપવા રહેજો તૈયાર: રાજ્યમાં 4 દિવસ હિટવેવની આગાહી
આગળ જુઓ

















