શોધખોળ કરો
Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્ર
રોજગારી માટે કોઈ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ભરૂચ જિલ્લામાં લારી ગલ્લા ન હટાવવા સાંસદે માંગ કરી છે. સાંસદ મનસુખ વસાવાએ કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી કે હાલ દબાણ હટાવવાની કામગીરી ન કરવામાં આવે જ્યાં સુધી રોજગારીની કોઈ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી દબાણ ન હટાવા જોઈએ સાથે પત્રમાં ઉલ્લેખ કર્યો કે નેત્રંગ તાલુકા પંચાયત તરફથી લારીગલ્લા વાળાઓના દબાણ દૂર કરવાની કાર્યવાહી થઈ રહી છે જે દબાણ હટાવવાની જરૂર ન હોવાનો સાંસદે પત્રમાં ઉલ્લેખ કર્યો છે. રોજગાર માટે કોઈ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ભરૂચ જિલ્લામાં લારી ગલ્લા ન હટાવવા સાંસદે માંગ કરી છે.
ગુજરાત
LPG Cylinder Shortage: PNG અને LPG કનેક્શન પર રાજ્ય સરકારનો મોટો નિર્ણય
LPG Cylinder Shortage: રાજ્યમાં LPG સિલિન્ડરના ગોડાઉન પર રહેશે પોલીસનો પહેરો
US Visa Fraud Case : USની નાગરિકતા માટે લૂંટનું નાટક રચનાર 11 ગુજરાતીની ધરપકડ
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને મોટા સમાચાર
Gujarat Government: ગેસ સંકટ દૂર કરવા રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર
આગળ જુઓ























