શોધખોળ કરો
કોરોના મહામારીના કારણે માટીકામના વેપારીઓને ફક્ત 40 ટકાનો થયો વેપાર, જુઓ વીડિયો
દિવાળીને હવે બસ ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોરોના કાળમાં માટીકામના વેપારીઓ માટે દીવા તળે અંધારું એ કહેવત સાર્થક થતી જોવા મળી રહી છે. કોરોનાના કારણે આ વર્ષે માટીકામના વેપારીઓને ફક્ત 40 ટકાનો જ વેપાર થયો છે અને 60 ટકા જેટલુ નુકસાન થયું છે. આ વર્ષે દીવડાના ભાવ જે ગત વર્ષે હતા 50થી 70 રૂપિયા ડિઝાઇન એ જ ભાવ આ વર્ષે પણ જોવા મળી રહ્યા છે પરંતુ ખરીદવા માટે કોઈ જ નથી આવી રહ્યા. માટીકામના વેપારીઓને દર વર્ષે મહારાષ્ટ્ર તેમજ કર્ણાટકમાં સૌથી વધારે કોડિયા બનાવવાનો ઓર્ડર મળતો હોય છે પરંતુ આ વર્ષે ખૂબ જ ઓ છા ઓર્ડર બનવાના કારણે વેપારીઓના ઘરે દિવાળીમાં દીવડા પ્રજવલિત નહીં થાય
બિઝનેસ
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર
Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી એકવાર વધારો, જુઓ કેટલો થયો ભાવ?
Gold And Silver Rate : સોનાના ભાવમાં મોટો કડાકો, 10 ગ્રામ સોનાએ 7 હજાર રૂપિયાનો ઘટાડો
Share Market News : મુહૂર્ત ટ્રેડિંગમાં શેરબજારમાં સામાન્ય વધારો, સોનાના ભાવમાં 2500 રૂપિયાનો ઘટાડો
આગળ જુઓ





















