શોધખોળ કરો
Advertisement
કોરોના મહામારીના કારણે માટીકામના વેપારીઓને ફક્ત 40 ટકાનો થયો વેપાર, જુઓ વીડિયો
દિવાળીને હવે બસ ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોરોના કાળમાં માટીકામના વેપારીઓ માટે દીવા તળે અંધારું એ કહેવત સાર્થક થતી જોવા મળી રહી છે. કોરોનાના કારણે આ વર્ષે માટીકામના વેપારીઓને ફક્ત 40 ટકાનો જ વેપાર થયો છે અને 60 ટકા જેટલુ નુકસાન થયું છે. આ વર્ષે દીવડાના ભાવ જે ગત વર્ષે હતા 50થી 70 રૂપિયા ડિઝાઇન એ જ ભાવ આ વર્ષે પણ જોવા મળી રહ્યા છે પરંતુ ખરીદવા માટે કોઈ જ નથી આવી રહ્યા. માટીકામના વેપારીઓને દર વર્ષે મહારાષ્ટ્ર તેમજ કર્ણાટકમાં સૌથી વધારે કોડિયા બનાવવાનો ઓર્ડર મળતો હોય છે પરંતુ આ વર્ષે ખૂબ જ ઓ છા ઓર્ડર બનવાના કારણે વેપારીઓના ઘરે દિવાળીમાં દીવડા પ્રજવલિત નહીં થાય
બિઝનેસ
Share Market| સ્થાનિક શેરબજારે બનાવ્યો નવો રેકોર્ડ, સેન્સેક્સ પ્રથમ વખત 84 હજારને પાર
Share Market | સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ ઉંચાઇ પર, રોકાણકારો થઈ ગ્યા માલામાલ, જાણો મોટું કારણ
Stock Market Updates | મોટા ઉછાળા સાથે ખુલ્યુ શેરમાર્કેટ, સેન્સેક્સમાં 800 પોઈન્ટથી વધુનો ઉછાળો
Stock Market Jump: ગઈ કાલના કડાકા બાદ આજે શેર માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સમાં 960 પોઇન્ટનો ઉછાળો
Share Market | શેર બજારમાં સૌથી મોટો કડાકો, રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion