શોધખોળ કરો
Advertisement
કુલભૂષણ જાધવ મામલે શું કહ્યું પૂર્વ લોકાયુક્ત જસ્ટિસ એસ એમ સોનીએ, જુઓ વીડિયો
અમદાવાદઃ ભારતીય નેવીના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવને પાકિસ્તાને આપેલી ફાંસીની સજા બાબતે ગુજરાત હાઇકોર્ટના નિવૃત ન્યાયાધીશ એસ એમ સોનીએ એબિપી અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે પાકિસ્તાને જંગલી કાનૂન હેઠળ કુલભૂષણને ફાંસીની સજા સંભળાવી છે.
પાકિસ્તાને કોઇ કાયદાકીય પ્રક્રિયા અનુસરી નથી. ખાસ કરી જ્યુડિશિસરી કાનૂની પ્રક્રિયાને બદલે પાકિસ્તાને કુલભૂષણ વિરુદ્ધ આર્મી કોર્ટ હેઠળ કેસ ચલાવીને ફાંસીની સજા સંભળાવી જે એકદમ ખોટું છે. આ ઉપરાંત ભારત અને પાકિસ્તાન વચ્ચે વીએના કન્વેન્શન હેઠળ 1963માં એક કરાર થયેલ છે જેમાં બંને દેશો વચ્ચે ન ઉકેલી શકાય તેવી બાબતોને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં પડકારી શકાય છે જે સમજૂતી બંને દેશોએ 1977 માં સ્વીકારેલી છે જે બાબતે ભારતે આ મુદ્દો યુનો અથવા ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં પડકારવો જોઈએ.
ગુજરાત
Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં
Surat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ
Gujarat Weather Forecast | હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગત
Mehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement