શોધખોળ કરો

Hun to Bolish | હું તો બોલીશ | ગૃહમંત્રીશ્રી હવે તો જાગો

રાજકોટમાં દુકાનદારે એક યુવતીને ઢોર માર માર્યો. CCTV દ્રશ્યો છે અમીન માર્ગ પર આવેલી વેલ્યૂ ફેશન સ્ટુડિયોના. ચિરાગ ચંદારાણા અને એક યુવતી ભાગીદારીથી કાપડની દુકાન ચલાવતા હતા. બે લાખ રૂપિયાના હિસાબ મુદ્દે બંને વચ્ચે ઝઘડો થયો. મામલો ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા ચિરાગ ચંદારાણાએ યુવતીને એકબાદ એક સાતથી આઠ ફડાકા ઝીંકી દીધા. સમગ્ર મુદ્દે યુવતીએ દુકાનદાર સામે ફરિયાદ નોંધાવી છે. જો કે, કોંગ્રેસે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યો છે કે, સાત-આઠ કલાક બેસાડી રાખીને પોલીસે ક્રોસ ફરિયાદીની વાત કરી.

ભાવનગર શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનું હવે ધારાસભ્ય પણ માની રહ્યા છે. ભાવનગર શહેર પૂર્વ વિધાનસભા 104ના ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ આઈ.જીને પત્ર લખ્યો. જેમાં સ્પષ્ટ જણાવ્યું કે, ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. 24 કલાક દુકાન, રેસ્ટોરન્ટ, શરૂ રાખવા માટે ગુજરાત સરકારે કાયદો બનાવ્યો છે. આમ છતાં છેલ્લા ઘણા સમયથી ભાવનગર શહેરમાં પોલીસ રાત્રીના 11:00 વાગે તમામ દુકાનો બંધ કરાવે છે.

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના CCTV દ્રશ્યો છે. અહીં મોડી રાત્રે 2 અને અઢી વાગ્યાની વચ્ચે તલવાર અને ધોકા વડે મર્સિડીઝમાં કરાઈ તોડફોડ. બુટલેગરના પુત્રનું અપહરણ થતા અસામાજિક શખ્સોએ સમગ્ર વિસ્તાર બાનમાં લીધો. હાથમાં તલવાર અને ધોકા લઈને ચાર ટુ વ્હીલરમાં 12 શખ્સો ધસી આવ્યા અને મર્સિડીઝ સહિતના વાહનોમાં તોડફોડ કરી. ચોંકાવનારી વાત એ છે કે, જે સમયે લુખ્ખાઓ તોડફોડ કરી રહ્યા હતા. એ સમયે ત્યાંથી પોલીસની જીપ પસાર થઈ. તોડફોડ કરતા શખ્સોને પકડવાના બદલે પોલીસની જીપમાં સવાર કર્મચારીઓ 100 મીટર દુરથી તમાશો જોતા રહ્યા. અસામાજિક તત્વો પણ કેમ જાણે પોલીસને પડકાર ફેંકતા હોય તેમ પોલીસની હાજરીમાં જ તોડફોડ અને ગાળાગાળી કરતા જોવા મળ્યા. કારનું ડિપર મારવા મુદ્દે કુખ્યાત બૂટલેગર કિશોરસિંહ રાઠોડના પુત્ર અજીતસિંહનો કેટલાક શખ્સો શખ્સો સાથે ઝઘડો થયો હતો. બાદમાં કારમાં સવાર શખ્સોએ કુખ્યાત ધમા બારડ અને તેના સાગરીતો સાથે મળી અજીતસિંહનું અપહરણ કર્યું. બાદમાં ઢોર માર મારી તેને છોડી મુક્યો. જ્યારબાદ અજિતસિંહના પિતા કિશોરસિંહ તેના સાગરિતો સાથે ધમા બારડ અને અને તેના માણસોને શોધવા નીકળ્યા. આ દરમિયાન ધમા બારડની મર્સિડીઝ અને અન્ય વાહનોમાં તોડફોડ કરી. હાલ તો પોલીસે બંને જૂથના માણસો સામે પોલીસ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી. તો, તોડફોડ વખતે પોલીસ જીપમાં હાજર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાના ડીસીપી કાનન દેસાઈએ તપાસના આદેશ આપ્યા છે.

 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો આતંક
Hun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો આતંક

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
WHO ચેતવણીની પણ કોઈ અસર નથી, ભારતીય લોકો સતત ઝાપટી રહ્યા છે આ 'સફેદ ઝેર'
WHO ચેતવણીની પણ કોઈ અસર નથી, ભારતીય લોકો સતત ઝાપટી રહ્યા છે આ 'સફેદ ઝેર'
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો આતંકHun To Bolish | હું તો બોલીશ | દારૂડિયા ડ્રાઈવરના ભરોસે વિદ્યાર્થીઓPM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?Vande Metro Train | દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન પહોંચી ભૂજ, જુઓ અંદરનો નજારો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
WHO ચેતવણીની પણ કોઈ અસર નથી, ભારતીય લોકો સતત ઝાપટી રહ્યા છે આ 'સફેદ ઝેર'
WHO ચેતવણીની પણ કોઈ અસર નથી, ભારતીય લોકો સતત ઝાપટી રહ્યા છે આ 'સફેદ ઝેર'
Sukanya Samriddhi Yojana: આવા સુકન્યા એકાઉન્ટ સરકાર કરી દેશે બંધ, નાણાં મંત્રાલયે બદલ્યા નિયમો
Sukanya Samriddhi Yojana: આવા સુકન્યા એકાઉન્ટ સરકાર કરી દેશે બંધ, નાણાં મંત્રાલયે બદલ્યા નિયમો
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
Embed widget