શોધખોળ કરો
કોરોનાના દર્દીઓમાં ભય લાગવાથી બમણી અસર થાય, હૃદય પર તો અસર થાય જ પણ ફેફસાંનું રીઝર્વ ઘટે, બીજાં કોમ્પ્લિકેશન થાય.....
નળીમાં લોહીનો ગઠ્ઠો થાય તો હાર્ટ એટેક આવે છે. હૃદય રોગના દર્દી માટે કોરોના વધુ ઘાતક છે. લોહી જામી જતા ડી ડાઇમરની શક્યતા વધે છે. કોરોનાથી રિકવર થયાના 8-12 અઠવાડિયા સુધી જોખમ છે.
આગળ જુઓ





















