શોધખોળ કરો
Advertisement
આદિત્યનાથની શપથવિધિમાં રાષ્ટ્રગીત વાગતું હતું છતાં ક્યા નેતા બેસી રહ્યા? જુઓ વીડિયો
લખનઉઃ મુખ્યમંત્રી આદિત્યનાથની શપથવિધિ કાર્યક્રમની શરૂઆતમાં રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું. આ દરમિયાન સ્ટેજ પર હાજર તમામ મંત્રીઓ અને મહાનુભાવો ઉભા થઇ ગયા હતા. દરિયાન ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એનડી તિવારી રાષ્ટ્રગીત વાગતું હતુ ંછતાં ખુરશી પણ બેસી રહ્યા હતા. એનડી તિવારી ત્રણ વખત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને એકવાર ઉત્તરાખંડના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.
અમદાવાદ
Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડી
Gujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય
Dinesh Bamaniya | ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને દિનેશ બાંભણિયા સહિત પાંચ લોકોની રજૂઆત
Ambalal Patel | Navratri 2024 | વરસાદ નવરાત્રિ બગાડશે કે નહીં? | અંબાલાલ પટેલની મોટી આગાહી
Vadodara Flood | વડોદરામાં પૂરનું સંકટ, વિશ્વામિત્રીની જળસપાટીમાં વધારો, ઘર-દુકાનોમાં ઘૂસ્યા પાણી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ખેતીવાડી
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion