શોધખોળ કરો
Advertisement
કોરોનાથી મૃત્યુ પામેલા નવ દર્દીઓની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એટોપ્સી કરાઇ, જુઓ વીડિયો
કોરોનામાં મૃત્યુ પામેલા દર્દીઓમાં કોરોનાની કેવી ગંભીર અસર પહોંચી તેને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓટોપ્સી વિભાગમાં સર્વે કરવામાં આવી રહ્યો છે.ઓટોપ્સી વિભાગમાં હાલ સુધી 20 જેટલા શબ પહોંચ્યા છે.જેમાંથી 9 દર્દીઓની ઓટોપ્સી પૂર્ણ કરવામાં આવી છે.ડાયાબીટીસ,બ્લડપ્રેશર,કિડનીની બીમારીઓ અને અન્ય કો-મોરબીડ બીમારીઓના પગલે મૃત્યુ પામેલા દર્દીઓના શરીરની અંદર કોરોના વાયરસની અસર માટે ઓટોપસી શરૂ કરવામાં આવી છે.તબીબોના પ્રાથમિક મત મુજબ ઓટોપસીમાં મહત્તમ દર્દીઓના શરીરમાં લોહી ગંઠાઈ જવાના કારણે ફેફસા અને હૃદયને વ્યાપક નુકશાન પહોચ્યું છે જેના કારણે દર્દીઓના મોત નિપજ્યા હોવાનું તારણ છે.
અમદાવાદ
Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો
Ahmedabad Police | હવે AIની મદદથી ગુનેગારોને પકડશે અમદાવાદ પોલીસ, જુઓ VIDEO
Amit Shah Gujarat Visit | આજથી અમિત શાહ બે દિવસ ગુજરાત મુલાકાતે, જાણો શું છે કાર્યક્રમ?
Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડી
Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
અમદાવાદ
મનોરંજન
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion