શોધખોળ કરો
Advertisement
Ahmedabad માં આત્મહત્યા કરનાર આયશાના પતિના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર, બીજો શું થયો મોટો ખુલાસો?
સાબરમતી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેનારા આયશાના પતિ આરીફના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા.પોલીસે પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.તેની સામે મેટ્રો કોર્ટે આરોપી આરીફના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો આ તરફ આયશા આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે.આયશાના પતિ આરીફની ધરપકડ બાદ આસિફ નામના યુવકનું નામ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આસિફ આયશાના મામાનો દીકરો છે. આયશાના ચારિત્ર્ય પર શંકા કરીને આરીફ ત્રાસ આપતો હોવાનો આરોપ છે.બાળકને લઈને પણ આયશા પર આરીફે આરોપ લગાવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે
અમદાવાદ
Ahmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલો
Ahmedabad Rath Yatra 2024 | ભગવાન જગન્નાથે ધારણ કર્યા સુવર્ણ આભૂષણો
Rahul Gandhi Gujarat Visit | રાહુલ ગાંધી કેમ નહીં મળી શકે જેલમાં બંધ કોંગ્રેસના કાર્યકરોને?
Rahul Gandhi | રાહુલ ગાંધીનો ગુજરાતમાં હુંકાર | કોંગ્રેસની ઓફિસ તોડી એમ તેમની સરકાર તોડીશું
VHP Protest | Rahul Gandhi Gujarat Visit | રાહુલનો વિરોધ કરી રહેલા VHPના કાર્યકરોની અટકાયત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement