શોધખોળ કરો
કોરોનાકાળ અને મોંઘવારીએ સામાન્ય માણસોની કમર તોડી, આર્થિક સંકળામણને કારણે પરિવાર થયો લાચાર
કોરોનાના કારણે મોટાભાગના પરિવારોમાં આર્થિક સંકળામણ આવી છે. અમદાવાદનાં પંડ્યા પરિવારે કહ્યું કે તેમની તમામ બચત કોરોનાકાળમાં વપરાઇ ગઈ છે. પત્નીની જોબ છૂટી ગઈ તો પતિનો પગારનો પણ અડધો જ આવે છે.
અમદાવાદ
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
આગળ જુઓ






















