શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં કર્ફ્યૂની જાહેરાત બાદ લોકો જીવન જરૂરીયાતની વસ્તુ લેવા ઉમટ્યા
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા શહેરમાં કર્ફ્યુ લાદવાનો નિર્ણય લેવાયો હોવા છતાં લોકો હજુ ટોળેવળીને ઉભા રહે છે. અખબારનગરના કડીયાનાકે એકઠા થયેલા લોકોએ સામાજિક અંતર અને માસ્ક પહેરવાના નિયમોની ભંગ કરતા નજરે પડ્યા હતા. કોરોના સંક્રમણ વધતા અમદાવાદમાં આજે રાત્રે નવ વાગ્યાથી સોમવારે સવારે છ વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવાની જાહેરાત રાજ્ય સરકારે જાહેરાત કરી છે.
અમદાવાદ
Ahmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યો
Ahmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયા
Rath Yatra 2024 | અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ ઉપર કરાયું નિરીક્ષણ
Rathyatra 2024 । ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાને લઇ અમદાવાદ પોલીસ સજ્જ
Ahmedabad Rain| અમદાવાદમાં આગામી ત્રણ દિવસને લઈને કરાઈ સૌથી મોટી આગાહી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement