શોધખોળ કરો
Advertisement
કોરોના રસીના બે ડોઝ લેનાર ડોક્ટરોની રોગપ્રતિકારક શક્તિમાં જબરદસ્ત થયો વધારો, જુઓ વીડિયો
અમદાવાદમાં કોરોનાની રસી કોવિશિલ્ડના બે ડોઝ લેનાર ડોક્ટર્સની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થયો. કોરોના વેક્સીન લીધા બાદ દેશના 100થી વધુ તબીબોએ એંટીબોડી માટેના સર્વે માટે પોતાના સેમ્પલ આપ્યા હતા. જેમાં અમદાવાદની HCG હોસ્પિટલના 12 તબીબોનો પણ સમાવેશ થાય છે. આ તબીબોએ 21 જાન્યુઆરીએ પ્રથમ ડોઝ લીધા બાદ શરીરમાં એંટીબોડીનું પ્રમાણ 58 થયું હતુ.જ્યારે 18 ફેબ્રુઆરીએ બીજો ડોઝ લીધા બાદ એંટીબોડીનું પ્રમાણ 91એ પહોંચ્યું. તબીબોમાં જ નહીં સંક્રમિત થયેલા દર્દીઓએ પણ વેક્સીન લીધા બાદ શરીરમાં એંટીબોડીનું પ્રમાણ 400એ પર પહોંચી ગયું. એબીપી અસ્મિતાના સંવાદદાતા કુશાંગ સોનીએ રસી લેનાર HCG હોસ્પિટલના તબીબો સાથે ખાસવાતચીત કરી
અમદાવાદ
Ahmedabad Rains | વેજલપુર વિસ્તારમાં રસ્તો બેસી જતા લોકોની સમસ્યામાં થયો વધારો
Congress: રાહુલ ગાંધીની 'હિંદુ' અંગે નિવેદનના પડઘા ગુજરાતમાં! કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો
Ahmedabad Accident | અમદાવાદમાં થાર-ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં 3ના મોત, થાર દોડતી હતી 200ની સ્પીડે
Ahmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂ
Ahmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
આરોગ્ય
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement