શોધખોળ કરો
Bhavnagar murder Case | ભાવનગરમાં થઈ ગઈ મહિલાની હત્યા, શું છે કારણ?
Bhavnagar murder Case | ભાવનગર શહેરમાં ફરી એક વખત અનુસૂચિત સમાજના મહિલાની હત્યા કરવામાં આવી. શહેરના અખલોલ જગાતના 25 વરિયામાં રહેતા ગીતાબેન મારુ નામના પરિણીત મહિલાની હત્યા કરવામાં આવી. ત્રણ વર્ષ પહેલા થયેલ ઝઘડામાં સમાધાન કરવા બાબતે સામે પક્ષ દ્વારા હત્યા કરવામાં આવી છે. જેને લઈ પરિવારમાં ભારે રોષ ફેલાયો છે. આ હત્યાના બનાવને લઈ સમાજના આગેવાનો એકઠા થઇ રહ્યા છે.
ભાવનગર
Hira Solanki : બગદાણા હુમલા પ્રકરણમાં હવે હીરા સોલંકીની એન્ટ્રી , હીરા સોલંકીએ શું કહ્યું?
Bhavnagar Fire Incident: ભાવનગરમાં સમીપ કોમ્પ્લેક્સમાં લાગી ભીષણ આગ, લાઈવ રેસ્ક્યૂ ઓપરેશન
Cyber Fraud Case: 50 લાખના સાઈબર ફ્રોડના કેસમાં ભાવનગર જિ. NSUIના પૂર્વ પ્રમુખની ધરપકડ
Bhavnagar News: પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં યોગેશ ડેઢીયાએ ઝેરી દવા પી કરી આત્મહત્યા
Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
આગળ જુઓ





















