શોધખોળ કરો
Bhavnagar Suicide | ભાવનગરમાં વ્યાજખોરોથી કંટાળી યુવકનો આપઘાત, જુઓ અહેવાલ
Bhavnagar Suicide | ભાવનગર શહેરમાં વધુ એક યુવાને વ્યાજખોરના માનસિક ત્રાસથી પોતાનો જીવ હોમી દીધો હોવાની ઘટના આવી સામે. શહેરના તિલક નગર વિસ્તારમાં રહેતા નરેશભાઈ ચૌહાણ નામના માત્ર 37 વર્ષીય યુવાને પોતાના ધરે ગળાફાંસો ખાય આત્મહત્યા કરી લીધી અને પરિવારજનોએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાના કર્યા આરોપ. મૃતક યુવાનને પરિવારમાં એક માસુમ બાળક છે જેને પિતાની છત્રછાયા ગુમાવી છે. ચાની દુકાન ચલાવતા નરેશભાઈ વ્યાજખોર નો ભોગ બન્યા છે આ વ્યાજ ખોરોના ત્રાસથી કંટાળી જઈ આત્મહત્યા કરી પોતાનો જીવ આપી દીધો. સમગ્ર બનાવને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ભાવનગર
Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Bhavnagar | ભાવનગરમાં જમાઈએ કેમ કરી સસરાની હત્યા?
Bhavnagar Accident News: ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, 5 લોકોના મોત,4 ઈજાગ્રસ્ત
Bhavnagar News: ભાવનગર શહેરમાં ફરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ઉડ્યા લીરેલીરા
આગળ જુઓ






















