શોધખોળ કરો
Advertisement
કોરોના સંક્રમણ વધતા અક્ષરધામ મંદિર ફરી કઈ તારીખ સુધી કરાયું બંધ ? જુઓ વીડિયો
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં કોરોનાનું સંક્રમણ વધતા અક્ષરધામ મંદિર ફરીથી બંધ રાખવાનો નિર્ણય મંદિર પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે. અગાઉ પણ મંદિર બંધ કરાયું હતું. જો કે, દિવાળીના સમયમાં ચોક્કસ દિવસો માટે મંદિર ખોલવામાં આવ્યું હતું. દિવાળી બાદ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી અક્ષરધામ મંદિર ફરી આગામી 30 તારીખ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
ગાંધીનગર
Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gandhinagar News । સરકારી અધિકારીનું ગાંધીનગર પાસેથી અપહરણ
Rajkot Game Zone Fire | રાજકોટ આગકાંડનો રિપોર્ટ આજે સરકારને સોંપાશે, જુઓ અહેવાલ
Gandhinagar News । ગાંધીનગરના કલોલ ખાતે બંગડી બનાવતી ફેક્ટરીમાં લાગી આગ
Gandhinagar Protest | સતત બીજા દિવસે ભાવિ શિક્ષકોની અટકાયતથી રોષ | TET Candidates Protest
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement