શોધખોળ કરો
કોરોના સંક્રમણ વધતા અક્ષરધામ મંદિર ફરી કઈ તારીખ સુધી કરાયું બંધ ? જુઓ વીડિયો
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં કોરોનાનું સંક્રમણ વધતા અક્ષરધામ મંદિર ફરીથી બંધ રાખવાનો નિર્ણય મંદિર પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે. અગાઉ પણ મંદિર બંધ કરાયું હતું. જો કે, દિવાળીના સમયમાં ચોક્કસ દિવસો માટે મંદિર ખોલવામાં આવ્યું હતું. દિવાળી બાદ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી અક્ષરધામ મંદિર ફરી આગામી 30 તારીખ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
ગાંધીનગર
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
આગળ જુઓ




















