શોધખોળ કરો
Advertisement
વાવાઝોડું જોવાય લોકો નિકળતા હોય છે, એ જરૂર નહીં, લોકો બહાર ના નિકળે ઘરની ને દરિયાઈ પટ્ટી વિસ્તારના લોકોએ તો....
તૌકતે વાવાઝોડુ આજે રાત્રીના ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં પહોંચશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે તૌકતે વાવાઝોડું રાત્રે આઠથી 11 વાગ્યાની વચ્ચે ગુજરાત પહોંચે તેવી સંભાવના છે. વાવાઝોડાના સંકટ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બેઠક બોલાવી હતી. રાજ્યના 655 ગામના 1 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારના ગામોને સલામતીના ભાગરૂપે ખાલી કરાવાયા હતા. તૌકતે વાવાઝોડું 20 કિમી પ્રતિ કલાકની ઝડપે આવશે. ગુજરાત- દીવના કોસ્ટલ વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરાયું
ગાંધીનગર
Amit Shah | માણસામાં જ બનશે મેડિકલ કોલેજ, અમિત શાહે કરી જાહેરાત
Ahmedabad Gandhinagar Metro | અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડશે મેટ્રો, PM મોદીના હસ્તે 16મીએ લોકાર્પણ
Gandhinagar Ganesh Visarjan|‘જસપાલને બચાવવા એક એક ગયાને બધા ડુબી ગયા..’ પ્રત્યક્ષદર્શીનો મોટો ખુલાસો
Ganesh Visarjan | ગાંધીનગરના વાસણા સોગઠી ગામે ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબી જતા મોત, છવાયો માતમ
EXCLUSIVE | MLAના નવા આવાસ જોઈ ચોંકી ઉઠશો!
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
અમદાવાદ
સમાચાર
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion