શોધખોળ કરો
Gandhinagar: કલોલમાં વધ્યો કોલેરાનો કહેર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શું આપી સૂચના?
ગાંધીનગર(Gandhinagar)ના કલોલ(Kalol)માં કોલેરાનો કહેર જોવા મળ્યો છે. કલોકના પૂર્વ વિસ્તારમાં ઝાડા ઊલટીથી અત્યાર સુધી પાંચ લોકોના મોત થયા છે.આ અંગે આરોગ્ય વિભાગે સર્વે શરૂ કર્યો છે જેના માટે ખાસ કંટ્રોલ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે.
ગાંધીનગર
PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
આગળ જુઓ























