શોધખોળ કરો
બળાત્કારના કેસમાં આરોપી આસારામની ગાંધીનગર કોર્ટમાં જામીન અરજી, જાણો ક્યારે થશે સુનાવણી?
બળાત્કાર કેસમાં આરોપી આસારામે ગાંધીનગર સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. સાત વર્ષ ઉપરાંતના સમયથી જેલમાં બંધ હોવાનું કારણ જામીન આપવા માટે રજૂઆત કરી હતી. 21 જાન્યુઆરી ના રોજ આ મામલે સુનાવણી હાથ ધરાશે.
ગાંધીનગર
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
આગળ જુઓ






















