શોધખોળ કરો
રાજ્યમાં વાવાઝોડાને પગલે પ્રશાસન એલર્ટ, જાણો ક્યા જિલ્લામાં કરાઇ વરસાદની આગાહી, જુઓ વીડિયો
સૌરાષ્ટ્ર પર વાવાઝોડાનું સંકટ છે. વાવાઝોડાના સંકટને લઈ પ્રશાસન એલર્ટ બન્યું છે.16 એપ્રિલથી સૌરાષ્ટ્રના જુદા- જુદા વિસ્તારમાં ત્રણ દિવસ માટે વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સંભવિત વાવાઝોડાના ખતરાને લઈને તમામ અધિકારી- કર્મચારીઓને હેડક્વાર્ટસ ન છોડવા સૂચના આપવામાં આવી છે. હાલ સંભવિત ખતરાને પગલે NDRFની કુલ 15 ટીમને તૈનાત કરાશે. ત્રણ ટીમ ગાંધીનગરમાં રહેશે. જ્યારે 12 ટીમને વડોદરામાં સ્ટેંડબાય કરાઈ છે.
ગાંધીનગર
Ambalal Patel Heavy Rain Prediction : અમરેલીમાં હજુ તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
Jitu Vaghani : ખેડૂતોની માગ પર સરકારે શું કર્યો મોટો ખુલાસો?
Morbi Farmers Protest: ખેડૂતના ઉપવાસ આંદોલન બાદ જાગી સરકાર, ખેડૂતોને ગાંધીનગરનું તેડૂ
International Yoga day 2026 : Bhupendra Patel : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માણસામાં કરી યોગ દિવસની ઉજવણી
Ramesh Katara Statement Controversy : મંત્રી કટારાએ માગી શિક્ષકોની માફી, 'મારા શબ્દો પાછા ખેંચુ છું'
આગળ જુઓ






















