શોધખોળ કરો
Advertisement
(Source: Dainik Bhaskar)
રાજ્યમાં વકરેલી કોરોનાની સ્થિતિને લઈ ગાંધીનગર મનપાની ચૂંટણી યોજાવા પર ઉઠ્યા સવાલ, જુઓ વીડિયો
કોરોના સંક્રમણના (Coronavirus) કારણે કર્ફ્યૂ (Curfew) કે લોકડાઉન (Lockdown) લગાવવું પડે તેવી સ્થિતિ હોવાનું હાઈકોર્ટે (Highcourt) અવલોકન કર્યું છે. .રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કર્ફ્યૂ લાદવા અને વિક એંડ કર્ફ્યૂ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે ટકોર કરી છે. તેની વચ્ચે ગાંધીનગર મનપાની ચૂંટણી યોજાવા પર સવાલો ઉઠી રહ્યાં છે. ચૂંટણી રદ્દ કરવાનો નિર્ણય લેવાય તો કૉંગ્રેસનું તેને સમર્થન છે.
ગાંધીનગર
Shambhuji Thakor | ગાંધીનગરના પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું સારવાર દરમિયાન નિધન | ABP Asmita
Amit Shah | માણસામાં જ બનશે મેડિકલ કોલેજ, અમિત શાહે કરી જાહેરાત
Ahmedabad Gandhinagar Metro | અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડશે મેટ્રો, PM મોદીના હસ્તે 16મીએ લોકાર્પણ
Gandhinagar Ganesh Visarjan|‘જસપાલને બચાવવા એક એક ગયાને બધા ડુબી ગયા..’ પ્રત્યક્ષદર્શીનો મોટો ખુલાસો
Ganesh Visarjan | ગાંધીનગરના વાસણા સોગઠી ગામે ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબી જતા મોત, છવાયો માતમ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ખેતીવાડી
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion