શોધખોળ કરો
'અત્યારે આખા ગુજરાતના વેપારીઓમાં એટલો બધો આક્રોશ છે કે આપણે સહેજ છૂટ આપીએ તો બળવો પોકારે'
કોરાના કાળમાં આપ ભીડભાડ ઓછી કરવા વેપાર ધંધા પર નિયંત્રણ જરૂરી હતા કદાચ એટલે જ નિયંત્રણો લગાવાયા હશે પરંતુ આના કારણે નાના વેપારીઓેને થયેલા આર્થિક નુકશાનને ભરપાઈ કરવા સરકારે ક્યા પ્રકારના પગલા લેવા જરૂરી છે ? ગ્રામીણ વિસ્તારની અર્થનીતિ પર કોરોના સંક્રમણની કેવી હાલ અને દૂરોગામી અસર આપ જોઈ રહ્યા છો ? ગયા નાણાકીય વર્ષમાં પણ વેપારીઓને ભારે આર્થિક નુકશાન ગયું આ વર્ષે પણ એ જ પ્રકારની સ્થિતિ છે.
ગાંધીનગર
Axar Patel : ક્રિકેટર અક્ષર પટેલે લીધી વિધાનસભાની મુલાકાત
Gas Shortage In Gujarat : LPG માટે રાજ્ય સરકારે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર
Gujarat Assembly : ગુજરાતની શાળાઓમાં AIનો અભ્યાસ દાખલ કરાશેઃ મોઢવાડિયા
Gujarat Assembly : ફાવતું ન હોય તો AAPમાં આવી જાવ, ઇટાલિયાના સમર્થકની કિરીટ પટેલને અપીલ
Gandhinagar Cattleman Protest: ઉત્તમ ડેરી અને મધુર ડેરીના વિવાદને લઈ દહેગામથી મોટા સમાચાર
આગળ જુઓ






















